1. Home
  2. Tag "mizoram"

મિઝોરમમાં 3 ડિસેમ્બરે ચૂંટણી પરિણામો જાહેર નહીં થાય , EC એ મતગણતરી તારીખમાં કર્યો બદલાવ

દિલ્હી – વિધાનસભાની 5 રાજ્યોમાં ચુંટણી યોજાઇ હતી જેની મતગણના  આવતીકાલે 3 ડિસેમ્બરે થનાર હતી જોકે હવે 4 રાજ્યોમાંજ આવતી કાલે પરિણામ આવશે મિઝોરમ માટે મતગણના ની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે નહીં. ચૂંટણી પંચે મિઝોરમમાં મત ગણતરીની તારીખમાં ફેરફાર કર્યો છે. હવે […]

મિઝોરમ : EVM ખરાબ થવાને કારણે CM ન આપી શક્યા વોટ, મતદાન મથકથી પરત ફરતી વખતે આપ્યું આ મોટું નિવેદન

અઇજોલ:મિઝોરમમાં 40 સભ્યોની વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે સવારે 7 વાગ્યે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે મતદાન સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. રાજ્યના 8.57 લાખથી વધુ મતદારો 174 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. જેમાં 4.39 લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે EVM ખરાબ થવાને કારણે […]

મિઝોરમ અને છત્તીસગઢની 20 વિધાનસભા બેઠકો પર આજે પ્રથમ તબક્કાનું મતદાન 

દિલ્હી – વિધાનસભાની ચૂંટણી દેશના 5 રાજ્યોમાં યોજવાની છે જેમાં  મિઝોરમમાં નવી વિધાનસભાની ચૂંટણી માટે આજરોજ મતદાન થશે. 4 લાખથી વધુ મહિલાઓ સહિત આઠ લાખ 57 હજાર મતદારો 174 ઉમેદવારોનું રાજકીય ભાવિ આવતીકાલે ઘડશે.જ્યારે  મતગણતરી આગામી 3જી ડિસેમ્બરે યોજાશે. આ હેતુથી મિઝોરમમાં એક હજાર 276 મતદાન મથકો ઉભા કરાયા છે. આ પૈકી આંતરરાષ્ટ્રીય સરહદ નજીક […]

PM મોદીનો મિઝોરમ પ્રવાસ રદ્દ,હવે અમિત શાહ જશે મિઝોરમ

દિલ્હી: મિઝોરમમાં 7 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિઝોરમની મુલાકાતે જવાના હતા, પરંતુ હવે તે રદ્દ કરવામાં આવી છે. પીએમ મોદી 30 ઓક્ટોબરે પશ્ચિમ મિઝોરમના મામિત નગરની મુલાકાત લેવાના હતા. ભાજપના એક વરિષ્ઠ નેતાએ શનિવારે કહ્યું કે પીએમ મોદીની પ્રસ્તાવિત મુલાકાત રદ કરવામાં આવી છે. બીજેપી રાજ્ય એકમના મીડિયા સંયોજક […]

કેન્દ્રીયમંત્રી કિરેન રિજિજુને મળી મિઝોરમની કમાન, ભાજપે તેમને ચૂંટણી પ્રભારી બનાવ્યા

દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)એ શુક્રવારે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુને મિઝોરમ માટે પાર્ટીના ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે.  મિઝોરમમાં 40 વિધાનસભા સીટો પર 7 નવેમ્બરે મતદાન થશે અને મતગણતરી 3 ડિસેમ્બરે થશે. બીજેપીએ એક નિવેદનમાં કહ્યું કે પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અનિલ એન્ટની અને નાગાલેન્ડના નાયબ મુખ્યમંત્રી યાન્થુન્ગો પેટન મિઝોરમ ચૂંટણી માટે પાર્ટીના સહ-પ્રભારી તરીકે […]

મિઝોરમઃ પ્રથમ એબીડીએમ માઇક્રોસાઇટ આઇઝોલનો પ્રારંભ

નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) એ સમગ્ર દેશમાં આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) ને ઝડપી અપનાવવા માટે 100 માઇક્રોસાઇટ્સ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. મિઝોરમ તેની રાજધાની આઇઝોલમાં ABDM માઇક્રોસાઇટનું સંચાલન કરનાર ભારતમાં પ્રથમ રાજ્ય બન્યું છે. આ હેઠળ, પ્રદેશમાં ખાનગી ક્લિનિક્સ, નાની હોસ્પિટલો અને લેબ સહિતની તમામ આરોગ્યસંભાળ સુવિધાઓને ABDM-સક્ષમ બનાવવામાં આવશે અને દર્દીઓને ડિજિટલ આરોગ્ય […]

PM મોદીએ મિઝોરમમાં નિર્માણાઘિન પુલ તૂટવાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું – મૃતકોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાના વળતરની કરી જાહેરાત

દિલ્હીઃઆજરોજ 23 ઓગસ્ટને બુધવારની સવારે ઉત્તરપૂર્વ ભારતના મિઝોરમ રાજ્યમાં  ભયાનક અકસ્માત થયો હતો. જાણકારી પ્રમાણે અહીં એક નિર્માણાધીન રેલ્વે પુલનો એક ભાગ ધરાશાયી થતાં 15 થી વઘુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના મિઝોરમની રાજધાની આઈઝોલ પાસે સાયરાંગમાં બનવા પામી હતી. આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો તેના બાંધકામમાં કામ કરતા મજૂરોનો સમાવેશ થાય છે. મિઝોરમના […]

મિઝોરમમાં નિર્માણધીન રેલવે બ્રિજની કામગીરી દરમિયાન સર્જાઈ દૂર્ઘટના, 17 વ્યક્તિના મૃત્યું

નવી દિલ્હીઃ મિઝોરમના આઈજોલમાં આજે નિર્માણધીન રેલવે બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. આ દૂર્ઘટનામાં 17 શ્રમજીવીઓના મોત થયાનું છે. આ દૂર્ઘટના સાઈરાંગ વિસ્તારમાં સર્જાઈ હોવાનું જાણવા મલે છે. આઈજોલમાં સવારે 35થી 40 જેટલા શ્રમજીવીઓ કામ કરી રહ્યાં હતા. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર આઈજોલ નજીલ રેલવે […]

ગૃહમંત્રી અમિત શાહ આજે મિઝોરમની એક દિવસીય મુલાકાતે – આસામ રાઈફલ્સના નવા બટાલિયન હેડક્વાર્ટરનો કરશે શિલાન્યાસ

ગૃહમંત્રી અમિત શાહ આજે મિઝોરમની મુલાકાતે  આસામ રાઈફલ્સના નવા બટાલિયન હેડક્વાર્ટરનો શિલાન્યાસ કરશે દિલ્હીઃ-  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે મિઝોરમની રાજધાની આઈઝોલની મુલાકાત લેનાર છે.ગૃહમંત્રી શાહની  એક દિવસની મુલાકાતમાં શ્રી શાહ આઈઝોલ શહેરથી 15 કિમી દૂર ઝોખાવસાંગ ખાતે આસામ રાઈફલ્સના નવા બટાલિયન હેડક્વાર્ટરના નિર્માણ કાર્યનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજેમિઝોરમની એક […]

મિઝોરમ: અમિત શાહ 17 માર્ચે આસામ રાઈફલ્સના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે,સીએમ જોરમથંગાએ આપી માહિતી  

આઈજોલ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 માર્ચે મિઝોરમમાં આસામ રાઈફલ્સ (AR)ના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે.મુખ્યમંત્રી જોરામથંગાએ મંગળવારે આ માહિતી આપી હતી.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,શાહ આઈઝોલ નજીક જોખોસાંગ ખાતે એઆર સંકુલનું ઉદ્ઘાટન કરશે.આઈઝોલની મધ્યમાં સ્થિત આસામ રાઈફલ્સના કેમ્પને અહીંથી 15 કિમી દૂર સ્થાનાંતરિત કરવું, નવેમ્બર 2018 માં યોજાયેલી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code