1. Home
  2. Tag "MLAs"

કર્ણાટકના મુખ્યમંત્રી અને ધારાસભ્યોનો પગાર બમણો થયો, વિધાનસભામાં બિલ પાસ

બેંગ્લોરઃ કર્ણાટકમાં મુખ્યમંત્રી અને ધારાસભ્યોનો પગાર હવે બમણો થઈ ગયો છે. સિદ્ધારમૈયા સરકારે વિધાનસભામાં એક બિલ લાવ્યું હતું, જે વિધાનસભામાં પસાર થઈ ગયું છે. આ સાથે, સરકારી ટેન્ડરોમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને ચાર ટકા અનામત આપતું બિલ પણ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. કર્ણાટક વિધાનસભામાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરો માટે અનામતને લઈને ઘણો હોબાળો થયો હતો. વિપક્ષે આ બિલનો […]

ગુજરાતના મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારના ધારાસભ્યોને બે કરોડની વધારાની ગ્રાન્ટ મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી જનજીવન સુખાકારીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, શહેરી વિસ્તારોમાં ધારાસભ્યો રોડ-રસ્તાના કામો કરાવી શકશે, મહાનગરપાલિકા વિસ્તારોના43 ધારાસભ્યોને  કુલ 86 કરોડ ફાળવાશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને તેમના મતવિસ્તારના રોડરસ્તાના વિવિધ કામો માટે પ્રત્યેક ધારાસભ્યને બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને મહાનગરપાલિકાના પોતાના મતવિસ્તારમાં આવેલા ક્રોંકિટ, ડામરના […]

જેલમાં બંધ કેજરિવાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો માટે મોકલ્યો ખાસ સંદેશ

નવી દિલ્હીઃ દિલ્હી સરકારના મંત્રી આતિશી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે  તિહાર જેલમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. આ પછી આતિશીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ ધારાસભ્યોને જળ સંકટ વચ્ચે જનતાની વચ્ચે રહેવાની સૂચના આપી છે. જળ મંત્રી આતિશીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલે આકરી ગરમી વચ્ચે વીજળી અને પાણીની સ્થિતિ […]

અટકળોનો અંત શરદ પવાર સાથે નહીં જાય અજીત પવાર જૂથના ધારાસભ્યો, બેઠકમાં સૌએ આપી ખાતરી

પરિણામો પછી, અજિત પવાર જૂથના ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક મુંબઈની ટ્રાઇડન્ટ હોટલમાં યોજાઈ હતી. આ બેઠકમાં તમામ ધારાસભ્યોએ સર્વાનુમતે કહ્યું હતું કે ભલે લોકસભાના પરિણામો સારા નથી આવ્યા પણ તેઓ અજિત પવારની સાથે જ રહેશે. તેમને કોઈ નહીં છોડે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે તે બેઠકમાં ધારાસભ્યોએ એવો પણ દાવો કર્યો હતો કે તેમાંથી […]

સરકારી અધિકારીઓએ પોતાના મોબાઈલમાં હવે ધારાસભ્યો, સાંસદોના ફોન નંબર સેવ કરવા પડશે

ગાંધીનગરઃ ગુજરાતમાં જિલ્લા અને તાલુકાના સરકારી અધિકારીઓ સાંસદો અને ધારાસભ્યોના ફોન ઉપાડતા ન હોવાની ફરિયાદો ઊઠી હતી. આ અંગે કેટલાક ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું હતું. આથી મુખ્યમંત્રીની સુચનાથી રાજ્યના સામાન્ય વહિવટી વિભાગે પરિપત્ર જારી કર્યો છે. જેમાં જણાવ્યા મુજબ સરકારી અધિકારીઓએ તેમના વિસ્તારના ધારાસભ્યો, સાંસદો અને પદાધિકારીઓને લેન્ડલાઈન અને મોબાઈલ ફોન સેવ કરી લેવા. […]

લોકસભાની ચૂંટણી બાદ નવું સીમાંકન, ગુજરાતમાં સાંસદો અને ધારાસભ્યોની સંખ્યા વધશે

ગાંધીનગર:  ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી યોજાઈ તે પહેલા દેશના તમામ રાજ્યોમાં વિધાનસભાની બેઠકોનું નવું સીમાંકન હાથ ધરવામાં આવશે. આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા 2026માં નવા સીમાંકન આયોગની રચના કરવામાં આવશે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી જૂના સીમાંકન મુજબની અંતિમ બની રહેશે. આગામી માર્ચથી મે મહિનાની વચ્ચે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે રાજ્યોની વિધાનસભાના નવા સીમાકન માટે […]

ગુજરાતમાં સાંસદોની જેમ હવે ધારાસભ્યો પણ ગામડાં દત્તક લઈને વિકાસના કાર્યો કરાવશે

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા તમામ ધારાસભ્યોને પોતાના વિસ્ચારમાં વિકારના કામો માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. હવે સાંસદોની જેમ ધારાસભ્યો પણ ગામડાંઓ દત્તક લઈને વિકાસ કામો કરાવશે. આગામી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં ધારાસભ્યો માટે આદર્શ ગ્રામ યોજના અમલમાં મુકવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજય સરકાર દ્વારા સાંસદો માટે જે રીતે આદર્શ ગ્રામ વિકાસ યોજનાને અમલમાં […]

અમદાવાદમાં ધારાસભ્યો, કોર્પોરેટરો હવે પોતાની ગ્રાન્ટમાંથી RCCના બાંકડાઓ જ મૂકાવી શકાશે

અમદાવાદઃ શહેરમાં સોસાયટીઓ, ફ્લેટ્સ, મંદિરો કે જાહેર સ્થળોએ લોકો આરામથી બેસી શકે તે માટે બાકડાં મુકવામાં આવતા હોય છે. દરેક કોર્પોરેટરો પોતાના બજેટની 10 ટકા રકમ એટલે કે રૂપિયા ત્રણ લાખની મર્યાદામાં પોતાના વિસ્તારમાં બાંકડાઓ મૂકાવી શકે છે. અત્યાર સુધી ચાઇના મેઈક અથવા તો સ્ટીલના બાંકડા મૂકવામાં આવતા હતા. પરંતુ હવેથી માત્ર RCCના બાંકડાઓ જ […]

યુવા મોડેલ એસેમ્બલીનો ગુજરાત પ્રયોગ: CM, મંત્રીઓ અને ધારાસભ્યો વિધાનસભા ગૃહના પ્રેક્ષક બન્યાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યૂરો તથા ધી સ્કૂલ પોસ્ટના ઉપક્રમે યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન કરવામાં આવેલું છે. આ મોડેલ યુવા એસેમ્બલીના ઉદઘાટન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબહેન આચાર્ય સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, શાસકપક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્યો અને વિધાનસભાના દંડક પંકજભાઇ વગેરે પ્રેક્ષક દીર્ઘામાં ગોઠવાયા હતા […]

શિવસેનાના ધારાસભ્યો કરતા ઉદ્ધવ ઠાકરેને શરદ પવાર વધુ અંગત લાગતા અંતર વધતું હતુંઃ શિંદેજૂથ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદે રાજીનામું આપ્યા બાદ શિંદેજૂથ અને ભાજપ સાથે મળીને સરકાર બનાવવા આગળ વધી રહ્યાં છે. દરમિયાન શિંદેજૂથએ કોંગ્રેસ અને એનસીપી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે ઉદ્ધવ ઠાકરેના રાજીનામા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, શિવસેનાના ધારાસભ્યો કરતા ઉદ્ધવ ઠાકરેને શરદ પવાર વધુ અંગત લાગવા લાગ્યા હતા જેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code