1. Home
  2. Tag "mns"

મહારાષ્ટ્રમાં સત્તાપલટો કરતા શરદ પવારે જ શીખવ્યું હતુઃ રાજ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં થઈ રહેલી રાજકીય ઘટનાઓ “ઘૃણાસ્પદ” છે અને મતદારોનું “ભયંકર અપમાન” છે. તેમ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરેએ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે જ  મહારાષ્ટ્રમાં ‘રાજકીય બળવો’નો પરિચય રાજકીય નેતાઓ અને પ્રજાને કરાવ્યો હતો. શરદ પવારે સત્તાપલટો કરવાનું શીખવ્યું હતું, […]

એમએનએસના ફાયરબ્રાન્ડ નેતા રાજ ઠાકરેનો અયોધ્યા પ્રવાસ હાલ મોકુફ રખાયો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર મામલે સરકાર સામે બાંયો ચડાવનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરે 5મી જૂનના રોજ અયોધ્યાની મુલાકાતે જવાના હતા. જો કે, હવે કેટલાક કારણોસર આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. MNS પ્રમુખ રાજ ઠાકરે 5 જૂને અયોધ્યા જવાના હતા. માનવસૈનિકોએ પણ અયોધ્યા પ્રવાસની તૈયારીઓ શરૂ કરી દીધી […]

લાઉડસ્પીકર હટાવવાએ ધાર્મિક નહીં પરંતુ સામાજીક મુદ્દોઃ રાજ ઠાકરે

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર મામલે રાજકારણ વધારે ગરમાયું છે. અનેક સ્થળો ઉપર મનસેના કાર્યકરો હનુમાન ચાલીસાનું પઠન કરીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યાં છે. પોલીસે 250 કાર્યકરોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સમગ્ર મામલે અઘાડી સરકારની મહત્વની બેઠક મળી હતી. દરમિયાન મનસેના વડા રાજ ઠાકરેએ મસ્જિદમાં લાઉડસ્પીકર હટાવવાની માંગણી સાથે આંદોલન ચાલુ રાખવાની […]

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ વકર્યોઃ હનુમાન ચાલીસાનું પઠન કરતા મનસેના કાર્યકરોની અટકાયત

મુંબઈઃ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરના મુદ્દે વિવાદ વકર્યો છે. તેમજ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ મસ્જીદોમાંથી લાઉડસ્પીકર ઉતારી લેવા માટે ચિમકી ઉચ્ચારી હતી. દરમિયાન આજે મનસેના કાર્યકરોએ વિવિધ સ્થળો ઉપર હનુમાન ચાલીસા કરી હતી. બીજી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમગ્ર મહારાષ્ટ્રમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દરમિયાન કેટલાક સ્થળો ઉપર મહારાષ્ટ્ર […]

રાજ ઠાકરે અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવા જશે

મુંબઈઃ મસ્જીદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની રાજ ઠાકેરેએ માંગણી કરતા લાઉડસ્પીકરને લઈને વિવાદ ઉભો થયો છે. દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસેના સુપ્રીમો રાજ ઠાકરેએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવાની જાહેરાત કરી હતી. તેમજ તા. 1લી માર્ચના રોજ તેઓ ઔરંગાબાદમાં જનસભાને સંબોધિત કરશે. તેમજ રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે, હિન્દુઓને 3 મે સુધી રાહ જોવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code