1. Home
  2. Tag "modi government"

સરકારને ગરીબો, સામાન્ય લોકો અને ખેડૂતોની પરવા નથીઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે ​​કહ્યું હતું કે કેન્દ્ર સરકારને ગરીબો, સામાન્ય લોકો અને ખેડૂતોની પરવા નથી. મહારાષ્ટ્રમાં એક રેલી દરમિયાન તેમણે આ આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધી ગોંદિયા જિલ્લામાં મહાવિકાસ અઘાડી અને કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે જો મહાવિકાસ અઘાડી સરકાર સત્તામાં આવશે […]

સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી મળશે, સત્ર તોફાની રહેવાની શકયતા

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ 25 નવેમ્બરના રોજ થશે અને 20 ડિસેમ્બર સુધી સત્ર ચાલશે. તેમ કેન્દ્રીય મંત્રી ચાલશે. રાષ્ટ્રપતિના સંબોધન સાથે પરંપરાગત રીતે સત્રની શરૂઆત થશે. આ સિવાય શિયાળુ સત્રમાં સંસદના બંને ગૃહોમાં ઘણા મહત્વપૂર્ણ બિલો પર વિચારણા થઈ શકે છે. સંસદનું શિયાળુ સત્ર તોફાની રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. અહેવાલો અનુસાર, […]

ઉત્તરપ્રદેશઃ ગંગા નદી પર નવા રેલ-કમ-રોડ પુલ અને ત્રીજી અને ચોથી રેલવે લાઇન ઉમેરાશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે રેલવે મંત્રાલયનાં એક પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ આશરે રૂ. 2,642 કરોડ (અંદાજે) છે. પ્રસ્તાવિત મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ કામગીરીને સરળ બનાવશે અને ગીચતામાં ઘટાડો કરશે, જે સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વ્યસ્ત વિભાગોને અત્યંત જરૂરી માળખાગત વિકાસ પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશના વારાણસી અને […]

રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં રોડ નિર્માણને મોદી સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે સરહદી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના વિકાસ પર ભાર મૂકતા રૂ. 4,406 કરોડના રોકાણથી રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં 2,280 કિલોમીટરના રસ્તાઓનું નિર્માણ કરવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ માનસિકતામાં પરિવર્તનનું પરિણામ છે જેણે દેશના અન્ય ભાગો જેવી સુવિધાઓ સાથે સરહદી વિસ્તારોના વિકાસ પર વિશેષ ધ્યાન આપ્યું છે. આ નિર્ણયથી રોડ […]

મોદી સરકારે રેલવે મંત્રાલયની 3 પરિયોજનાઓને મંજૂરી આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ રેલવે મંત્રાલયની 3 (ત્રણ) પરિયોજનાઓને મંજૂરી આપી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 6,456 કરોડ (અંદાજે) છે. મંજૂર થયેલા પ્રોજેક્ટ્સ સંપર્ક વિહોણા વિસ્તારોને જોડીને, હાલની લાઇન ક્ષમતા વધારીને અને પરિવહન નેટવર્કમાં વધારો કરીને લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારો કરશે, જેના પરિણામે સપ્લાય ચેઇન સુવ્યવસ્થિત થશે અને આર્થિક […]

મોદી સરકારે રૂ. 24,657 કરોડના આઠ નવા રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી

નવી દિલ્હીઃ કનેક્ટિવિટી અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે, PM મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 24,657 કરોડ રૂપિયાના આઠ નવા રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. સાત રાજ્યોમાં ફેલાયેલા, આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય વર્તમાન રેલ નેટવર્કને 900 કિમી સુધી વિસ્તારવાનો, 14 જિલ્લાઓ, 64 નવા સ્ટેશનો અને અંદાજે 40 લાખ લોકોને લાભ આપવાનો છે. તે 2030-31 સુધીમાં […]

ભારતમાં નક્સવાદી પ્રવૃતિઓ ઘટી, 14 વર્ષમાં હિંસના બનાવમાં 73 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ ભારતમાં નક્સલી પ્રવૃતિઓમાં સતત ઘટાડો થયાનો સરકારે દાવો કર્યો છે. 14 વર્ષમાં ભારતમાં નક્સલવાદીઓ હુમલાની ઘટનાઓમાં 73 ટકાનો ઘટાડો થયો છે. તેમ ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું. લોકસભામાં સાંસદ સતીશ ગૌતમના પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે 2010ની સરખામણીમાં ઉગ્રવાદીઓની હિંસાની ઘટનાઓમાં 73 ટકાનો […]

લોકસભામાં પેપર લીક મામલે વિપક્ષે સરકારને ઘેરવાના કર્યાં પ્રયાસ

નવી દિલ્હીઃ લોકસભામાં આજથી ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે, આ સત્રમાં મોદી સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. દરમિયાન સંસદમાં ફરી એકવાર પેપર લીકનો મુદ્દો ઉભો થયો છે. એટલું જ નહીં પેપર લીક મામલે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતા. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશ જોઈ રહ્યો […]

મોદી સરકારે 21 જુલાઈએ સર્વપક્ષીય બેઠક બોલાવી

નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર 22મી જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. આ પહેલા સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ સંસદના બજેટ સત્ર પહેલા 21 જુલાઈએ સંસદના બંને ગૃહોમાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે. સંસદીય બાબતોના મંત્રાલયે નિવેદન જાહેર કરીને આ માહિતી આપી છે. સર્વપક્ષીય બેઠક 21 જુલાઈ (રવિવાર) ના […]

કેન્દ્રની મોદી સરકાર નબળી, ઓગસ્ટ સુધી જ ચાલશેઃ લાલુ યાદવ

પટનાઃ આજે રાષ્ટ્રીય જનતા દળનો 28મો સ્થાપના દિવસ છે. આરજેડી કાર્યાલયમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્ર તેજસ્વી યાદવ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યકરોએ લાલુ અને તેજસ્વી યાદવનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બંનેને ચાંદીનો મુગટ પહેચાવામાં આવ્યો હતો. 28માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code