1. Home
  2. Tag "MODI"

મોદી સરકારની જીતની હેટ્રિકનું નવું સમીકરણ, રામજન્મભૂમિ આંદોલનના નાયક અડવાણીને ભારતરત્ન

નવી દિલ્હી: અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિરનું નિર્માણ અને તેમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ હવે આંદોલનના નાયક રહેલા લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન આપવામાં આવશે. તેની સાથે 2024ની લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારની ફરીથી જીતની હેટ્રિકની ખાત્રી આપતા નવા સમીકરણો પણ રચાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના વયોવૃદ્ધ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન […]

32 વર્ષ જૂનું સપનું માત્ર ત્રણ વર્ષમાં પૂર્ણ, રામમંદિર માટે PM મોદીએ ખૂબ કર્યું છે કામ

નવી દિલ્હી: આખરે તે દિવસ જલ્દી આવવાનો છે, જ્યારે ભગવાન રામ પોતાના ભવ્ય મંદિરમાં વિરાજમાન થશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ પોતાના હાથે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ ત્રણ દશકાઓ પહેલા શરૂ થયેલી ઐતિહાસિક યાત્રાનું સુખદ સમાપન હશે. સપ્ટેમ્બર, 1990માં લાલકૃષ્ણ અડવાણીની દેશવ્યાપી રથયાત્રાના આયોજક તરીકેની પોતાની ઈનિંગ સિવાય નરેન્દ્ર મોદી પોતાના ગૃહ રાજ્ય […]

મોદીજીના નેતૃત્વમાં ભારત સાંસ્કૃતિક પુનરુત્થાનના યુગમાં પ્રવેશ્યું છે:રાજનાથ સિંહ

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સાંસ્કૃતિક પુનરુત્થાનના યુગમાં પ્રવેશ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 17 એપ્રિલ, 2023ના રોજ ગુજરાતના સોમનાથમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમમાં તેમના સંબોધન દરમિયાન આ વાત કહી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર લોકોને દેશની સદીઓ જૂની પરંપરાઓ સાથે જોડવા માટે અનેક પગલાં લઈ રહી છે અને સંસ્કૃતિઓ તેમણે ઉમેર્યું હતું કે […]

અમિત શાહનો દાવો,કહ્યું- મોદી 2024ની ચૂંટણી બાદ સતત ત્રીજીવાર બનશે વડાપ્રધાન

દિલ્હી:કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) 2024માં પણ સરકાર બનાવશે અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. ‘ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ’માં બોલતા શાહે કહ્યું કે મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરના ત્રણ મહત્વના મુદ્દાઓ, પૂર્વોત્તર અને માઓવાદી સમસ્યાનો મોટાભાગે ઉકેલ આવી […]

ભારત જોડો યાત્રાઃ મધ્યપ્રદેશમાં મોદી… મોદીના નારા લગાવતા રાહુલે આપી કંઈક આવી પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે. દરમિયાન રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાંથી પસાર થઈ હતી, તે સમયે કેટલાક લોકોએ મોદી… મોદીના નારા લગાવ્યાં હતા. આ વખતે રાહુલ ગાંધીએ આપેલી પ્રતિક્રિયાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. राहुल गांधी की भारत जोड़ो यात्रा में दर्शक बने कुछ लोगों ने […]

ચરખો ચલાવવો એ ભગવાનની ભક્તિથી ઓછું નથી, ખાદીથી પોણા બે કરોડ નવા રોજગાર મળ્યાઃ મોદી

અમદાવાદઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોચ્યા હતા. વડાપ્રધાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પહોચ્યા હતાં જ્યાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખાદી મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને 7500 બહેનો સાથે ચરખો કાંત્યોં હતો. ત્યારબાદ જનસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણે ખાદી ફોર નેશન.. અમે ખાદી ફોર ફેશનના સંકલ્પમાં ખાદી ફોર ટ્રાન્સફોર્મેશનો સંકલ્પ […]

બનાસકાંઠાના લોકોની તકદીર કાંકરેજી ગાય, મહેસાણી ભેંસ અને બટાટા ઉત્પાદને બદલી છેઃ મોદી

પાલનપુરઃ સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરીએ એક જ જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં રૂ.600 કરોડથી વધુના ખર્ચે બનાવેલી બીજી ડેરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાનના હસ્તે દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (FM 90.4)નું લોકાર્પણ […]

IMA દ્વારા પીએમ મોદીને લખવામાં આવ્યો પત્ર, યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ વિશે કરી વાત

પીએમ મોદીને લખવામાં આવ્યો પત્ર IMA દ્વારા લખવામાં આવ્યો પત્ર વિદ્યાર્થીઓને લઈને કહી વાત દિલ્હી: યુક્રેનથી પરત આવી રહેલા મેડિકલ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. યુદ્ધને કારણે સ્થિતિ અનિશ્ચિતતાઓથી ભરેલી છે. તેવામાં કોલેજ ખુલવાનું નક્કી નથી. ભારતમાં મેડિકલ સાથે જોડાયેલી સૌથી મોટી સંસ્થા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખી તેમના હસ્તક્ષેપ […]

સંસદના શિયાળુ સત્ર પહેલા 28 નવેમ્બરે સર્વપક્ષીય બેઠક યોજાશે,પીએમ મોદી થઇ શકે છે સામેલ

28 નવેમ્બરે સર્વપક્ષીય બેઠક યોજાશે પીએમ મોદી પણ લઇ શકે છે ભાગ કોવિડ-19 પ્રોટોકોલને અનુસરીને યોજાશે સત્ર દિલ્હી : સંસદના શિયાળુ સત્ર પહેલા 28 નવેમ્બરે સર્વપક્ષીય બેઠક યોજાય તેવી શક્યતા છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લઈ શકે છે.આગામી સોમવાર એટલે કે 29 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. છેલ્લા […]

પેરાલિમ્પિક્સના વિજેતા ખેલાડીઓ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત, ખેલાડીઓ સાથે સંવાદ સાધ્યો

પેરાલિમ્પિક્સમાં મેડલ વિજેતા એથ્લેટ્સને મળ્યા પીએમ મોદી પીએમ મોદીએ વિજેતા ખેલાડીઓ સાથે સંવાદ કર્યો પીએમ મોદીએ આ અંગે ટ્વિટ પણ કરી નવી દિલ્હી: ભારતે પહેલીવાર પેરાલિમ્પિક્સમાં 19 મેડલ જીતીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારે ભારતને આ ગૌરવ અપાવનારા વિજેતા ખેલાડીઓ સાથે આજે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી મોદીએ રૂબરૂ મુલાકાત કરી. પેરાલિમ્પિકસમાં શાનદાર પ્રદર્શન કરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code