1. Home
  2. Tag "moon"

જાપાનઃ SLIM મૂન લેન્ડરને H2A રોકેટ દ્વારા ચંદ્ર પર મોકલશે

SLIM લેન્ડરનું ચંદ્ર પર ઉતરાણ આવતા વર્ષની શરૂઆતમાં થાય તેવી શક્યતા જાપાનનો SLIM પ્રોજેક્ટ, Moon Sniper તરીકે ઓળખાય છે નવી દિલ્હીઃ Japan Aero Space Exploration Agencyએ SLIM મૂન લેન્ડરને H2A રોકેટ દ્વારા ચંદ્ર પર મોકલી રહી છે. જાપાનનો SLIM પ્રોજેક્ટ, Moon Sniper તરીકે ઓળખાય છે. તેમાં ઉચ્ચ ટેકનોલોજીના કેમેરા છે. જે ચંદ્ન વિશે માહિતી આપશે. […]

આદિત્ય એલ1એ ધરતી અને ચંદ્ર સાથેની સેલ્ફી મોકલી, ઈસરોએ તસવીર શેર કરી

સૂર્ય મિશન આદિત્ય એલ1ને તાજેતરમાં જ લોન્ચ કરાયું 15 લાખ કિમીનું અંતર કારવા માટે 4 મહિનાનો સમય લાગશે નવી દિલ્હીઃ ભારતના સૌર મિશન આદિત્ય L1એ વર્તમાન કક્ષાએથી ધરતી અને ચંદ્ર સાથેની સેલ્ફી મોકલી છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ સેલ્ફી અને ફોટોઝ જાહેર કર્યા છે. આ સૌર મિશનનું લક્ષ્ય L1 પોઈન્ટ સુધી પહોંચવાનું છે. જ્યાં […]

ISROએ ચંદ્ર પર ફરતા રોવરનો નવો વીડિયો જાહેર કર્યો

બેંગલુરુ: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્ર પર ફરતા રોવરનો નવો વીડિયો શેર કર્યો છે. આ પરિભ્રમણ પ્રક્રિયાને લેન્ડર ઈમેજર કેમેરા દ્વારા કેદ કરવામાં આવી છે. Chandrayaan-3 Mission:The rover was rotated in search of a safe route. The rotation was captured by a Lander Imager Camera. It feels as though a child is playfully frolicking […]

ચંદ્ર પછી ભારત હવે શુક્ર પર જવાની તૈયારીમાં,ઈસરોના પ્રમુખે સૂર્ય મિશનને લઈને પણ આપ્યું નવું અપડેટ

બેંગલુરુ: ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ લેન્ડિંગ બાદ સમગ્ર દેશને ઈસરો પર ગર્વ છે. આ દરમિયાન ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું છે કે ભારત અવકાશ ક્ષેત્રમાં ઘણી વધુ ઊંચાઈઓને સ્પર્શી શકે છે, જેના માટે તેને રોકાણ અને સહયોગની જરૂર છે. એસ સોમનાથે કહ્યું, “ભારત પાસે ચંદ્ર, મંગળ અને શુક્રની યાત્રા કરવાની ક્ષમતા છે, પરંતુ અમારે આત્મવિશ્વાસ […]

જ્યારે આ રીતે કરશો Tulsi Water નો ઉપયોગ તો ચહેરા પર આવશે ચંદ્ર જેવી ચમક

તુલસીમાં ઘણા આયુર્વેદ ગુણ છે જે સ્વાસ્થ્યને ઘણા ફાયદા પ્રદાન કરે છે, આ વાત તો બધા જ જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે સ્વાસ્થ્ય ઉપરાંત તે તમારા ચહેરાની સુંદરતાને જાળવી રાખવામાં પણ મદદરૂપ થાય છે. તુલસીના પાણીમાં એક શક્તિશાળી એન્ટિમાઇક્રોબાયલ હોય છે, જે ત્વચાને લગતા ઘણા રોગો અને સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે […]

ચંદ્ર પર ચંદ્રયાન – 3 ના લેન્ડીંગની પ્રક્રિયા અંતિમ તબક્કામાં, ઈસરોએ ટવીટ કરીને ચંદ્રની સપાટીનો ફોટો જાહેર કર્યા

શ્રીહરિકોટા: ચંદ્રની ફાર સાઈડ એટલે કે તે ભાગની તસ્વીર જાહેર કરવામાં આવી છે,જે ક્યારેય પૃથ્વી તરફ નહીં દેખાતો..આ તસવીરો ઈસરોએ જાહેર કરી છે. ઈસરોએ ટ્વિટ કરીને ચંદ્રના તે ભાગની તસવીરો બતાવી છે, જેને આપણે ક્યારેય નરી આંખે જોઈ શકતા નથી. આ તસવીરો ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાં સ્થાપિત લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા (LHDAC) દ્વારા લેવામાં […]

ચંદ્રયાન ચંદ્રની ખૂબ નજીક પહોંચ્યું,માત્ર 25 કિમી દૂર છે વિક્રમ લેન્ડર

દિલ્હી: ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલે અંતિમ ડિબૂસ્ટિંગ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ભારતીય અવકાશ એજન્સી ISRO એ અહેવાલ આપ્યો છે કે ચંદ્રયાન LM ભ્રમણકક્ષાને 25 કિમી X 134 કિમી સુધી ઘટાડી દીધુ છે.હવે મોડ્યુલની આંતરિક તપાસ થશે. આ પછી તેણે નિર્ધારિત લેન્ડિંગ સાઇટ પર સૂર્યોદયની રાહ જોવી પડશે. મીડિયા અહેવાલો અનુસાર, સંચાલિત વંશ 23 ઓગસ્ટના રોજ […]

ચંદ્રયાન-3 ચંદ્રથી માત્ર 163 કિમી દૂર,કાલે પ્રોપલ્શન-લેન્ડર મોડ્યુલ અલગ થશે

દિલ્હી:હવે ચંદ્રયાન-3ના તમામ ભ્રમણકક્ષાના દાવપેચ ચંદ્રની આસપાસ પૂર્ણ થઈ ગયા છે. ચંદ્રયાન-3 ચંદ્રની પાંચમી ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. તે 153 કિમી x 163 કિમીની ભ્રમણકક્ષા છે. હવે ચંદ્રયાનની ભ્રમણકક્ષા બદલાશે નહીં. 16 ઓગસ્ટના રોજ સવારે લગભગ 8.38 વાગ્યે ચંદ્રયાનનું એન્જિન એક મિનિટ માટે ચાલુ થઈ ગયું હતું. જે બાદ તેની ભ્રમણકક્ષા બદલવામાં આવી હતી. અગાઉ […]

ચંદ્રયાન-3ના કેમેરામાં કેદ થયો પૃથ્વી અને ચંદ્રનો સુંદર નજારો,જુઓ અદ્ભુત તસવીરો

પૃથ્વી અને ચંદ્રનો સુંદર નજારો ચંદ્રયાન-3ના કેમેરામાં કેદ થયો નજારો  અહીં જુઓ અદ્ભુત તસવીરો દિલ્હી:ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ ગુરુવારે રાત્રે ચંદ્રયાન-3 અવકાશયાન દ્વારા લેવામાં આવેલી બે તસવીરો જાહેર કરી હતી, જે 14 જુલાઈએ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ વાહન ચંદ્રની સપાટી પર જશે અને તેને 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું […]

ચંદ્રયાન-3 વિશ્વ માટે ચંદ્ર પર નવી સંભાવનાઓના દ્વાર ખોલશેઃ ડો.જિતેન્દ્ર સિંહ

નવી દિલ્હીઃ ભારતનું સૌથી મોટું મિશન ચંદ્રયાન-3 14 જુલાઈ શુક્રવારે લોંચ થવાનું છે. આ અંગે ખુશ વ્યક્ત કરતા કેન્દ્રીય પરમાણુ ઉર્જા અને અંતરિક્ષ રાજ્યમંત્રી ડો.જિતેન્દ્રસિંહે કહ્યું છે કે ચંદ્રયાન-3 વિશ્વ માટે ચંદ્ર પર નવી સંભાવનાઓના દ્વાર ખોલશે. ચંદ્રયાન-3ને શુક્રવારે શ્રીહરિકોટાથી સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી છોડવામાં આવશે.ડો.જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે ભારતનું પહેલું મિશન ચંદ્રયાન-1ની સફળતાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code