1. Home
  2. Tag "Morari bapu"

મોરારી બાપુએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સંભળાવી ‘રામ કથા’,કહી આ વાત

દિલ્હી: રામકથાના પઠનકાર મોરારી બાપુને તાજેતરમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ‘રામ કથા’ના પાઠ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારતીય મૂળના બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોરારી બાપુના કાર્યક્રમમાં હાજરી આપી હતી.  મોરારી બાપુએ આ કાર્યક્રમ અંગે પોતાનો અનુભવ જણાવ્યો અને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથેની તેમની મુલાકાત વિશે પણ વાત કરી. આ દરમિયાન […]

ઋષિ સુનક કેમ્બ્રિજમાં મોરારી બાપુની રામકથામાં પહોંચ્યા,કહ્યું- વડાપ્રધાન તરીકે નહીં હિંદુ તરીકે આવ્યો છું

દિલ્હી: બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે મંગળવારે જણાવ્યું હતું કે તેમની હિંદુ આસ્થા તેમના જીવનના તમામ પાસાઓને માર્ગદર્શન આપે છે અને દેશના સરકારના વડા તરીકે તેઓ જે કરી શકે તે શ્રેષ્ઠ કરવા માટે તેમને પ્રેરણા આપે છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીની જીસસ કોલેજમાં આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુની ‘રામ કથા’ ચાલી રહી છે, જેમાં વડાપ્રધાન સુનકે ભાગ લીધો […]

સાહિત્ય આજતકની નવાજૂની : દિલ્હીમાં આજથી શરુ થશે, સૂર અને શબ્દોનો મહાકુંભ, જાણો શું છે ખાસ!

દિલ્હી: કોરોના કાળ પછી બે વર્ષે સાહિત્યના શબ્દો અને સૂરનો મહાકુંભ ફરીથી તેના  પાંચમા સંસ્કરણ સાથે પાછો ફર્યો છે. દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં આ સાહિત્ય આજતક મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં પુસ્તકો વિશે સંવાદ અને ચર્ચાઓ કરવામાં આવશે અને સાથે જ કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન છે. બે વર્ષ પછી તેના અસલી […]

હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિકનો સમારંભઃ હૃદય પ્રસન્ન- પ્રસન્ન, મન ભીનું ભીનું..

રમેશ તન્ના અમદાવાદ: 19મી ડિસેમ્બર, 2021, રવિવારની સાંજ યાદગાર બની. હરીન્દ્ર દવે મેમોરિઅલ ટ્રસ્ટ દ્વારા, મુંબઈના શ્રેષ્ઠ કલા-ધન અને શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં પૂજ્ય મોરારી બાપુના વરદ્ હસ્તે 2020ના વર્ષનું, પત્રકારત્વનું, હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક મળ્યું. હરીન્દ્ર દવેની કલમ એટલે ઘીના દીવાનો ઉજાસ. સજ્જ, સંવેદનશીલ, સૌમ્ય અને નિસબતી શબ્દકર્મી. જેટલા મોટા ગજાના સર્જક એટલા જ ઉચ્ચ સ્તરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code