મોરબીના આમરણ નજીક યાત્રાળુઓની બસ પલટી ખાતાં 15થી વધુને ઈજા
ધૂમ્મસને લીધે બસચાલકને રોડ ન દેખાતા બસ રોડ સાઈડ પર ઉતરીને પલટી ખાધી, ઊંઝાથી યાત્રાળુઓ લકઝરી બસમાં દ્વારકાના દર્શન માટે જતાં હતા ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા મોરબીઃ જિલ્લાના આમરણ પાસે હાઈવે પર ગત મધરાત બાદ યાત્રાળુઓની એક લકઝરી બસ પલટી જતા 15થી વધુ પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. મહેસાણાના ઊંઝાના યાત્રાળુઓ દ્વારકા દર્શન કરવા માટે […]