1. Home
  2. Tag "MORBI"

મોરબીમાં કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં SITના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

અમદાવાદઃ મોરબીમાં કેબલ બ્રિજ દુર્ઘટનાને હજુ પ્રજા ભુલી નથી, આ દૂર્ઘટનામાં 130થી વધારે વ્યક્તિઓના મૃત્યુ થયું હતું. આ બનાવની ખાસ તપાસ ટીમ (એસઆઈટી)એ તપાસ કરી હતી. દરમિયાન એસઆઈટીએ કોર્ટમાં તપાસનો રિપોર્ટ રજુ કર્યો હતો. જેમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. રિપોર્ટમાં બ્રિજની દેખભાળની જવાબદારી નીભાવતી કંપનીને દુર્ઘટના માટે જબાવદાર ઠરાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ […]

મોરબીમાં ગેરકાયદે દબાણ ઉપર વહીવટી તંત્રનું બુલડોઝર ચાલ્યું, 4 કરોડની મિલકત મુક્ત કરાવાઈ

14 જેટલા ગેરકાયદે મકાનો અને ખેતી વિષયક જમીન ઉપર દબાણ હટાવાયાં પોલીસ બંદોબસ્ત સાથે પાલિકા તંત્ર દ્વારા અભિયાન હાથ ધરાયું અમદાવાદઃ મોરબી જિલ્લાના ચકમપર ગામે રહેણાંક અને ખેતી વિષયક જમીન પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું. જેથી વહીવટીતંત્ર દ્વારા નિયમો મુજબ દબાણ હટાવવા અવારનવાર  નોટિસો બાદ છેલ્લે અંતિમ નોટિસ બાદ કડક કાર્યવાહીના ભાગરૂપે તંત્ર દ્વારા […]

મોરબી ઝુલતા પુલ દૂર્ઘટનામાં સીટના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાની ઘટનામાં એસઆઈટીએ તપાસના અંતે રજુ કરેલા અહેવાલમાં ચોંકાવનારા ખુલાસા થયાનું જાણવા મળે છે. રિપોર્ટમાં મોરબી નગરપાલિકા અને બ્રિજની સંભાળની કામગીરી કરતી કંપનીને લઈને ચોંકવનારા ખુલાસા કરાયાં છે. બંનેની સુયુક્ત બેદરકારીને કારણે આ દૂર્ઘટના સર્જાયાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પાલિકાના સભ્યોને વિશ્વાસમાં જ લીધા વિના પાલિકાના પ્રમુખ […]

હળવદ-માળિયા હાઈવે પર કન્ટેનરે બે બાળકોને અડફેટે લેતા થયા મોત

અમદાવાદઃ મોરબીમાં હળવદ-માળિયા હાઈવે પર આજે રોડ ઉપરથી પસાર થતું કન્ટેનરના ચાલકે કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલા શ્રમજીવી પરિવારને અડફેટે લીધો હતો. આ દૂર્ઘટનામાં બાળકી સહિત બે બાળકોના મોત થયા હતા. અકસ્માત બાદ કન્ટેનર રોડ ઉપર એક તરફ નમી ગયું હતું. આ વિચિત્ર અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

મોરબીના સિરામિકના 100 કારખાનેદારોને નોન MGO મુજબ નેચરલ ગેસના બિલો અપાતા વિરોધ

મોરબી: સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસને ઉદ્યોગકારો દ્વારા  ગુજરાત ગેસ કંપનીની સાથે એમજીઓ કરીને મેળવવામાં આવે છે. જો કે, 100 જેટલા કારખાનેદારો દ્વારા એમજીઓ કરવા માટે 10 દિવસ પહેલા કંપનીમાં અરજી કરી હતી, તો પણ કંપની દ્વારાએમજીઓ નહીં કરીને ગેસ વાપરનારા ઉદ્યોગકારોને નોન એમજીઓ મુજબના બિલ અપાતા સિરામિકના ઉદ્યોગકારોએ મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસે જઈને ઉગ્ર […]

મોરબી પુલ તૂટવાની ઘટનાને લઈને સુપ્રિમ કોર્ટનો નિર્ણય -આરોપીઓના જામીન રદ કરવાનો ઇન્કાર કર્યો

દિલ્હીઃ વિલેતાવર્ષ દરમિયાન ગુજરાતના શહેર મોરબીમાં બ્રિજ તૂટવાની ઘટના બની હતી  મોરબી બ્રિજ તૂટી પડવાના દિવસે મુલાકાતીઓને ટિકિટ આપનાર આરોપીને ગુજરાત હાઈકોર્ટે આપેલા જામીન રદ કરવાનો સુપ્રીમે ઈન્કાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં 140થી વધુ લોકોના મોત થયા હતા. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે […]

મોરબીથી બાલાસોર સુધી ‘જ્ઞાનોદય’ અને ‘ઉત્થાન’ની ઉડાન, બાળકોના ભવિષ્યને ઉજ્વળ બનાવવા અદાણી ફાઉન્ડેશનના ભગીરથ પ્રયાસો

30 ઑક્ટોબર 2022 ના રોજ ગુજરાતમાં ભયાનક અકસ્માતથી સમગ્ર દેશ હચમચી ગયો હતો. મોરબી જિલ્લામાં મચ્છુ નદી પર 1880માં બનેલો ઝૂલતો પુલ ધરાશાયી થતા 135 લોકો અકાળે મોતને ભેટ્યા હતા. કેટલાયે લોકોએ માતા-પિતા ગુમાવ્યા તો કેટલાકે વહાલ સોયા સંતાનોને ગુમાવ્યા. સત્તાવાર આંકડા મુજબ 7 બાળકોએ માતા-પિતાને તો 12 બાળકોએ માતા-પિતામાંથી એકને ગુમાવ્યા હતા. એક બાળક […]

મોરબી: 26 ગામમાં હવે કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે ઈ-વ્હીકલનો ઉપયોગ કરાશે

અમદાવાદઃ મોરબી ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 50 લાખના ખર્ચે ગામડાઓમાં કચરાના વ્યવસ્થાપન માટે ૨૬ ઈ-વ્હીકલ અપર્ણ કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ઘન કચરાના વ્યવસ્થાપન હેતુ સરકાર દ્વારા મોરબીને 26 ઈ-વ્હીકલની ફાળવણી કરવામાં આવી છે. જે પૈકી 13 ઈ-વ્હીકલ મોરબી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા સહિતના મહાનુભાવોના હસ્તે […]

મોરબી પુલ દૂર્ઘટનાઃ મૃતકોના પરિવારજનોને રૂ. 10-10 લાખનું વળતર ચુકવાશે

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં હાઈકોર્ટે મૃતકોના પરિવારજનોને રૂ. 10-10 લાખનું વળતર ચુકવવા માટે બ્રિજનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીને આદેશ કર્યો હતો. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને રૂ. 2-2 લાખનું વળતર ચુકવવા નિર્દેશ કર્યો હતો. કેસની હકીકત અનુસાર મોરબીમાં દિવાળીના તહોવારો બાદ મચ્છુ નદી ઉપર બનેલો ઝુલતો પુલ ધરાશાયી થયો હતો. આ દૂર્ઘટનામાં 135 જેટલા વ્યક્તિઓના […]

મોરબીની સિરામિક પ્રોડક્ટની નિકાસમાં વધારોઃ વૈશ્વિક સ્તરે 1400 કરોડનું એક્સપોર્ટ

અમદાવાદઃ સિરામિક સિટી તરીકે ઓળખ ધરાવતા મોરબીમાં આવેલી સિરામિક ઇન્ડસ્ટ્રી દિવસ-રાત ધમધમી રહ્યા છે. કોરોનાકાળ દરમિયાન સિરામિક ઉધોગમાં ખાસ્સા ઉતાર ચઢાવ આવ્યા હતા. અને હાલ ઉદ્યોગો પૂર્વવત થયા છે, ગેસ અને કન્ટેઇનરના ભાવ ઘટતા આ વર્ષે વૈશ્વિક સ્તરે 1400 કરોડનું એક્સપોર્ટ થયું છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ ફરી બેઠો થયો છે અને વૈશ્વિક સ્તરે સફળતા હાંસલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code