1. Home
  2. Tag "MORBI"

મોરબી પુલ દૂર્ઘટનાઃ મૃતકોના પરિવારજનોને રૂ. 10-10 લાખનું વળતર ચુકવાશે

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં હાઈકોર્ટે મૃતકોના પરિવારજનોને રૂ. 10-10 લાખનું વળતર ચુકવવા માટે બ્રિજનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીને આદેશ કર્યો હતો. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને રૂ. 2-2 લાખનું વળતર ચુકવવા નિર્દેશ કર્યો હતો. કેસની હકીકત અનુસાર મોરબીમાં દિવાળીના તહોવારો બાદ મચ્છુ નદી ઉપર બનેલો ઝુલતો પુલ ધરાશાયી થયો હતો. આ દૂર્ઘટનામાં 135 જેટલા વ્યક્તિઓના […]

મોરબીની સિરામિક પ્રોડક્ટની નિકાસમાં વધારોઃ વૈશ્વિક સ્તરે 1400 કરોડનું એક્સપોર્ટ

અમદાવાદઃ સિરામિક સિટી તરીકે ઓળખ ધરાવતા મોરબીમાં આવેલી સિરામિક ઇન્ડસ્ટ્રી દિવસ-રાત ધમધમી રહ્યા છે. કોરોનાકાળ દરમિયાન સિરામિક ઉધોગમાં ખાસ્સા ઉતાર ચઢાવ આવ્યા હતા. અને હાલ ઉદ્યોગો પૂર્વવત થયા છે, ગેસ અને કન્ટેઇનરના ભાવ ઘટતા આ વર્ષે વૈશ્વિક સ્તરે 1400 કરોડનું એક્સપોર્ટ થયું છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ ફરી બેઠો થયો છે અને વૈશ્વિક સ્તરે સફળતા હાંસલ […]

મોરબીની બેઠક પર કોઈપણ ઉમેદવાર જીતે, વિજ્યોત્સવ મનાવશે નહીં

મોરબી : શહેરમાં ઝુલતા પુલની દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. આ ગોઝારી ઘટના લોકોના માનસપલટ પર હજુ ભૂસી શકાઈ નથી. તેથી મોરબી-માળિયા વિધાનસભાની બેઠક પરના તમામ ઉમેદવારોએ નક્કી કર્યું છે. કે, જે ઉમેદવારો વિજય બને પણ વિજ્યોત્સવ મનાવશે નહીં, ઢોલ કે બેન્ડવાજા કે વિજય સરઘસ કાઢશે નહીં. મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે આવતીકાલે મતગણતરી […]

મોરબીના ટંકારામાં પ્રવેશ દ્વાર ધડાકા સાથે તૂટી પડ્યો, સદનસિબે કોઈ જાનહાની નહીં

મોરબી :  શહેરના ઝૂલતો પુલ દુર્ઘટનાને હજુ માંડ સવા મહિના જેટલો સમય વીત્યો છે અને લોકો હજુ એ દુર્ઘટનાને ભૂલી શક્યા નથી. ત્યારે આજે ટંકારા પંથકમાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. જેમાં ઉગમણા નાકા પાસેથી ગેટ ધરાશાયી થયો હતો. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.  દુર્ઘટના પહેલા જ એક સ્કુલ બસ પસાર થઈ હતી. જો […]

મોરબીથી ઝુલતા પુલનો કટાઈ ગયેલો કાટમાળ એફએસએલ તપાસ માટે ગાંધીનગરમાં લવાયો

ગાંધીનગરઃ રાજ્યમાં મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા 35 જેટલાં લોકોના મોત નિપજ્યા હતા. આ બનાવની નિષ્પક્ષ તપાસ માટે ગુજરાત હાઈકોર્ટમાં પણ સુઓમોટો દાખલ થઈ છે, બીજી બાજુ રાજ્ય સરકારે પણ એક કમિટી બનાવી છે. આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ બ્રિજના તૂટેલા અવશેષો ટ્રકભરીને એફએસએલ તપાસ માટે ગાંધીનગર લવાયા છે. જેમાં મોટાભાગના અવશેષો કટાઈ ગયેલા […]

મોરબીની ઘટનાને લઈને આજે રાજ્યમાં રાજકીય શોક – સરકારી ભવન પર રાષ્ટ્રધ્વજ અડધો ઝુકાવવામાં આવ્યો

મોરબીની ઘટનાને લઈને  રાજ્યમાં રાષ્ટ્રીય શોક પાળવામાં આવ્યો  સરકારી ભવન પર રાષ્ટ્રધ્વજ અડધો ઝુકાવવામાં આવ્યો અમદાવાદઃ- ગુજરાતના મોરબીમાં તારીખ 30 ઓક્ટોબરની સાંજે ગોજારી ઘટના બની હતી, મોરબી પરનો ઝુલતો બ્રીજ પાણીમાં તૂટી પડ્યો હતો જેમાં અંદાજે 135થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ ઘટના જ્યારથી ઘટી છે ત્યારથી લોકો ઘટના અંગે ગૂગલ પર સૌથી […]

પીએમ મોદીએ મોરબીમાં દૂર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું, પીડિતોના ખબર-અંતર પૂછ્યાં

અમદાવાદઃ મોરબી દૂર્ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબી ગયા હતા. અહીં તેમણે ઝુલતા પુલના સ્થળનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત પીએમ મોદી હોસ્પિટલમાં ગયા હતા જ્યાં તેમણે પીડિતોને મળીને ખબરઅંતર પૂછ્યાં હતા. તેમજ દૂર્ઘટનામાં મૃત્યુ પામનારાઓના પરિવારજનોને મળીને પીએમએ સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈ લેવલની રિવ્યુ બેઠક બોલાવી હતી. […]

મોરબીની બ્રીજ તૂટવાની ઘટના બાદ ગૂગલ પર સૌથી વધુ ‘મોરબી’ શબ્દ સર્ચ થયો

ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયો મોરબી શબ્દ મોરબીની ઘટના બા0 100માંથી 99 લોકોએ આ શબ્દ ચર્ચ કર્યો અમનદાવાદ- ગુજરાતના મોરબીમાં રવિવારે સાંજે બનેલી બ્રીજ તૂટવાની ઘટના એ સૌ કોઈના હ્દય હચમચાવી મૂક્યા છે,ત્યારે ભારત ભરના લોકો આ ઘટનાની જાણકારી મેળવવા ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છએ, સચ્ર એન્જિન ગૂગલમાં મોરબી શબ્દ સૌથી વધુ સર્ચ થયો […]

PM મોદી આજે મોરબી જશે,ઘાયલોની સાથે કરશે મુલાકાત,આવતીકાલે રાજ્યવ્યાપી શોક

રાજકોટ :મોરબી દુર્ઘટનાના સમાચારથી ભાવુક બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ખુદ મોરબીની મુલાકાત લેશે.ઘટના સ્થળ જોયા બાદ તે હોસ્પિટલ જશે.જ્યાં તેઓ મૃતકોના પરિવારજનોને મળશે અને સાંત્વના આપશે તેમજ ઘાયલોની ખબર-અંતર પૂછશે.આ પહેલા સોમવારે વડાપ્રધાન મોદીએ હાઈ લેબલ કમિટીની બેઠક બોલાવી હતી અને ઘટનાની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન હાલ ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગુજરાતમાં અનેક રાજકીય […]

મોરબી દૂર્ઘટનાઃ ભાજપના સાંસદ મોહન કુંડારિયાના 12 સંબંધના મોત

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તુટવાની ઘટનામાં 100થી વધારે લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે અને હાલ સમગ્ર મોરબીમાં શોકનો માહોલ સર્જાયો છે. વેપારીઓએ પણ વેપાર-ધંધા બંધ રાખીને શોક વ્યક્ત કર્યો હતો. દરમિયાન આ દૂર્ઘટનામાં ભાજપના સાંસદના 12 સંબંધીઓના પણ અવસાન થયાનું જાણવા મળે છે. રાજકોટના ભાજપના સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે, આ દૂર્ઘટનામાં જીજાજીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code