મોરબી હાઈવે પર થોરાળા ગામ નજીક કાર વીજ થાંભલા સાથે અથડાતા ત્રણનાં મોત
મોરબી : જિલ્લામાં અકસ્માતો વધતા જાય છે. પૂરફાટ ઝડપે દોડતા વાહનચાલકો ક્યારેક સ્ટીયરિંગ પરનું નિયંત્રણ ગુમાવતા અકસ્માતો સર્જાતા હોય છે. મોરબી શહેરના રાજપર રોડ પર થોરાળા પાસે એક કાર વીજપોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. તમામ મૃતકોના મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને મોરબી સિટી એ […]