1. Home
  2. Tag "MORBI"

મોરબીના ટંકારામાં 14 ઈંચ વરસાદ, મચ્છુ ડેમના 30 દરવાજા ખોલાયા

મચ્છુ નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા, વર્ષો બાદ મચ્છુ નદી બની ગાંડીતૂર, નદી તરફ જતા રસ્તાઓ બંધ કરાયા મોરબીઃ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા મચ્છુનદી ગાંડી તૂર બની છે. ટંકારામાં 14 ઈંચ વરસાદ ખાબકતા આખોયે વિસ્તાર જળબંબાકાર બન્યો છે. મચ્છું ડેમ-2ના મોટા 18 દરવાજા 15 ફૂટ, જ્યારે નાના 12 દરવાજા પાંચ ફુટ ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી […]

મોરબી માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશનનો માહોલ

• ખેડૂતોને પોતાનો માલ વેચાણ માટે ન લાવવા અનુરોધ કરાયો • તારીખ 30 થી રાબેતા મુજબ યાર્ડમાં ખરીદી વેચાણ હરાજી શરૂ થશે અમદાવાદઃ ગુજરાતમાં જન્માષ્ટમી પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવા માટે ભક્તો દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. તેમજ સાતમ-આઠમના તહેવારનો પ્રારંભ થતા ઠેર-ઠેર વેકેશનનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમની રજાને લઈને […]

મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ, કોંગ્રેસના આગેવાનો સહિત લોકો પદયાત્રામાં જોડાયા

મોરબીઃ પ્રદેશ કોંગ્રેસ દ્વારા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ,  રાજકોટનો અગ્નિકાંડ,તક્ષશિલા આગ કાંડ ,  લઠ્ઠા કાંડ, પેપર કાંડ, અંધાપા કાંડ, ભુમાફિયા કાંડનો ભોગ બનેલા લોકોને ન્યાય આપવા આજે મોરબીથી 300 કિમીની પદયાત્રાનો પ્રારંભ કરાયો હતો. ગુજરાત ન્યાય પદયાત્રા આજે મોરબીથી ગાંધીનગર જવા માટે રવાના થઈ હતી. પદયાત્રાના પ્રારંભ પહેલા મોરબીના દરબારગઢ ચોકમાં વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા, પ્રદેશ કોંગ્રેસના […]

મોરબીનો સિરામીક ઉદ્યોગ મંદીના વમળોમાં ફસાયો, 200થી વધુ કારખાનાંને લાગ્યા તાળાં

મોરબીઃ શહેર અને જિલ્લામાં સિરામિકના અનેક કારખાનાંઓ આવેલા છે. અને અનેક લોકોને રોજગારી પુરી પાડી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી સિરામિક ઉદ્યોગ મંદીના વમળોમાં ફસાયો છે. હાલમાં મોરબીમાં સિરામિકનાં નાનાં-મોટાં 1,000 જેટલાં કારખાનાં આવેલાં છે, જેમાંથી છેલ્લા મહિનામાં એક કે બે નહીં, પરંતુ 200 જેટલાં કારખાનાં સદંતર બંધ થઈ ગયાં છે અને આગામી હજુ […]

મોરબી મુશળધાર વરસાદ અને ડેમના પાણીના કારણે પુલનું ધોવાણ, વાહનવ્યવહાર ખોરવાયો

અમદાવાદઃ હાલ, ગુજરાતમાં મોટાભાગના ક્ષેત્રોમાં વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તે ઉપરાંત ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તો બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે અવિરત વરસાદને કારણે અનેક જાહેર મિલકતોને નુકસાન થઈ રહ્યું છે. તેના કારણે વરસાદ જેવા માહોલમાં નાગરિકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. પુલના ધોવાણને કારણે […]

મોરબીના વરસામેડી ગામે તળાવમાં નાહવા પડેલા બે બાળકો અને એક કિશોરનું ડૂબી જતાં મોત

મોરબીઃ રાજ્યમાં ગરમીને લીધે લોકો નદી, તળાવો કે ડેમમાંનાહવા માટે જતાં ડૂબી જવાના બનાવો પણ વધી રહ્યા છે. તાજેતરમાં ભાવનગરમાં ડૂબી જતાં પાંચ પૈકી ચાર બાળકીઓના મોત નિપજ્યા હતા. જ્યારે મોરબીના વરસામેડી ગામે તળાવમાં નાહવા પડેલાં 4 બાળકો પૈકી બે બાળકો અને એક કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોતની નિપજતા નાના એવા ગામમાં ભારે શોકનો માહેલ […]

મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 7 યુવાનોમાંથી ત્રણ પાણીમાં ડુબી ગયા, શાધખોળ જારી

મોરબીઃ ગુજરાતમાં પોઈચા પાસે નર્મદા નદીમાં સુરતનો પરિવાર ડૂબ્યો હોવાનો બનાવ તાજો જ છે. ત્યાં મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા ત્રણ યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ બનાવની ફાયર અને પોલીસ વિભાગને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યા છે અને શોધખોળ હાથ ધરી છે. કાળઝાળ ગરમીમાંથી ઠંડક મેળવવા માટે લોકો […]

મોરબીમાં જુના પાઠ્ય પુસ્તકો જરૂરત મંદને આપવાનું અભિયાન શરૂ કરાયું, અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘ પણ જોડાયું

અમદાવાદઃ મોરબીમાં જુના પાઠય પુસ્તકો પસ્તીમાં મામૂલી કિંમતે આપી દેવાના બદલે જરૂરત મંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભેટ આપી સામાજિક ઉત્તર દાયિત્વની આગવી પહેલ નિભાવવામાં આવી હતી. તે માટે અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘની પ્રેરક પહેલને નિવૃત સેવાભાવી પોલીસ પરિવાર સહિત વિવિધ શૈક્ષણિક સંકુલ અને શાળા કોલેજ , અખિલ ભારતીય શૈક્ષીક મહા સંઘના અન્ય શહેર અને ગામ માં […]

કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબી ખાતે પાટિદાર સમાજનું વિશાળ સંમેલન યોજાયું,

મોરબીઃ કાજલ હિંદુસ્તાની પોતાના વિવાદાસ્પદ ઉચ્ચારણોને કારણે વિવાદમાં રહેતા હોય છે. કેટલાક દિવસ અગાઉ કાજલે મોરબીના પાટીદાર સમાજની દીકરીઓ પર કરેલી ટિપ્પણીનો વિવાદ વધુ વકરી રહ્યો છે. અગાઉ પોલીસ મથકમાં અરજી કરવા ઉપરાંત પાટીદાર સમાજે રેલી કાઢી આવેદન પાઠવી માફીની માગ કરી હતી. છતાં કાજલ હિંદુસ્તાનીએ માફી નહિ માંગતા મોરબીમાં પાટીદાર સમાજે મહાસંમેલન યોજ્યું હતું. […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતઃ 3ના મોત

અમદાવાદઃ ચોટીલાથી દર્દીને લઈને રાજકોટ જઈ રહેલી એમ્બ્યુલન્સને માર્ગમાં અકસ્માત નડ્યો હતો. આ દૂર્ઘટનામાં એમ્બ્યુલના ચાલક અને દર્દીના બે સંબંધીના મૃત્યુ થયાં હતા. ચોટીલા નજીક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ચોટીલાની હોસ્પિટલમાં સારવારહ લેતા દર્દીને વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરવામાં આવ્યો હતો. જેથી દર્દીના સ્વજનો તેને એમ્બ્યુલન્સમાં લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code