1. Home
  2. Tag "MORBI"

મોરબીમાં બ્રેઈન ડેડ કિશોરના અંગોનું પરિવારજનોએ કર્યું દાન

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અંગદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે જેની અસર પણ લોકોના માનસ ઉપર પડી છે અને મોટી સંખ્યામાં અંગદાન કરવા માટે લોકો આગળ આવી રહ્યાં છે. દરમિયાન મોરબીમાં 14 વર્ષના બ્રેઈનડેડ કિશોરના અંગોનું પરિવારે દાન કરીને અનેક લોકોને નવી જીંદગી આપી છે. મોરબીની હોસ્પિટલમાં પ્રથમવાર અંગોનું મહાદાન થયાનું ચર્ચાય રહ્યું […]

આપઘાત કરનાર પુત્રના વિરહમાં પરિવારના 3 સભ્યોએ એક સાથે જીવન ટુંકાવ્યું

અમદાવાદઃ મોરબીના વાંકાનેરમાં માતા અને બે દીકરીઓએ તેના વિરહણમાં ગળાફાંસો ખાઈના સામુહિક આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો હતો. પરિવારના દીકરાએ તાજેતરમાં આત્મહત્યા કરીને જીવન લીલા સંકેલી લીધી હતી. આ ઘટનાથી આઘાતમાં સરી પડેલા પરિવારે તેના વિરહમાં અંતિમ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેલા ખંડેખા પરિવારના […]

મોરબીના ચર્ચાસ્પદ એટ્રોસિટી કેસમાં રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ સહિત 3 આરોપીઓની ધરપકડ

મોરબીઃ શહેરના રવાપર ચોકડી નજીક ચર્ચાસ્પદ બનેલા મારામારી અને એટ્રોસિટી કેસમાં 5 આરોપીએ આગોતરા જામીન અરજી કરી હતી, જેને કોર્ટે રદ કર્યા બાદ પોલીસે રવિવારે એક આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે કેસમાં સોમવારે મુખ્ય આરોપી સહિતના વધુ 3 આરોપીઓને સરન્ડર કરતા તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યારે પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ હતી. […]

મોરબીના સિરામિક ઉદ્યોગને અપાતા સીએનજી ગેસના ભાવ વધારા સામે અસંતોષ

મોરબીઃ ગુજરાત ગેસ કંપનીએ આગામી તા. 1લી નવેમ્બરથી ઉદ્યોગોને અપાતા સીએનજી ગેસના ભાવમાં વધારાની જાહેરાત કરતા તેની અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડશે. મોરબીનો સિરામિક ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીના માહોલમાં અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે. ત્યારે સીએનજી ગેસના ભાવ વધારાની સીધી અસર સિરામિક ઉદ્યોગ પર પડશે. દિવાળી ટાણે જ  કામદારોને બોનસ આપવા સહિત […]

મોરબીમાં વિધર્મીએ મંદિરને બનાવ્યું નિશાન, પુજારી અને મંદિર ઉપર પથ્થરમારો

મંદિર ઉપર પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ સમગ્ર ઘટના અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવાયો અમદાવાદઃ મોરબીમાં એક વિધર્મીએ મંદિરને નિશાન બનાવીને પથ્થરમારો કર્યો હતો. આ શખ્સે મંદિરના પુજારી સાથે તકરાર કરીને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. તેમજ આરોપીને ઝડપી લઈને આકરી કાર્યવાહી […]

મોરબીમાં કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં SITના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

અમદાવાદઃ મોરબીમાં કેબલ બ્રિજ દુર્ઘટનાને હજુ પ્રજા ભુલી નથી, આ દૂર્ઘટનામાં 130થી વધારે વ્યક્તિઓના મૃત્યુ થયું હતું. આ બનાવની ખાસ તપાસ ટીમ (એસઆઈટી)એ તપાસ કરી હતી. દરમિયાન એસઆઈટીએ કોર્ટમાં તપાસનો રિપોર્ટ રજુ કર્યો હતો. જેમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. રિપોર્ટમાં બ્રિજની દેખભાળની જવાબદારી નીભાવતી કંપનીને દુર્ઘટના માટે જબાવદાર ઠરાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ […]

મોરબીમાં ગેરકાયદે દબાણ ઉપર વહીવટી તંત્રનું બુલડોઝર ચાલ્યું, 4 કરોડની મિલકત મુક્ત કરાવાઈ

14 જેટલા ગેરકાયદે મકાનો અને ખેતી વિષયક જમીન ઉપર દબાણ હટાવાયાં પોલીસ બંદોબસ્ત સાથે પાલિકા તંત્ર દ્વારા અભિયાન હાથ ધરાયું અમદાવાદઃ મોરબી જિલ્લાના ચકમપર ગામે રહેણાંક અને ખેતી વિષયક જમીન પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું. જેથી વહીવટીતંત્ર દ્વારા નિયમો મુજબ દબાણ હટાવવા અવારનવાર  નોટિસો બાદ છેલ્લે અંતિમ નોટિસ બાદ કડક કાર્યવાહીના ભાગરૂપે તંત્ર દ્વારા […]

મોરબી ઝુલતા પુલ દૂર્ઘટનામાં સીટના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાની ઘટનામાં એસઆઈટીએ તપાસના અંતે રજુ કરેલા અહેવાલમાં ચોંકાવનારા ખુલાસા થયાનું જાણવા મળે છે. રિપોર્ટમાં મોરબી નગરપાલિકા અને બ્રિજની સંભાળની કામગીરી કરતી કંપનીને લઈને ચોંકવનારા ખુલાસા કરાયાં છે. બંનેની સુયુક્ત બેદરકારીને કારણે આ દૂર્ઘટના સર્જાયાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પાલિકાના સભ્યોને વિશ્વાસમાં જ લીધા વિના પાલિકાના પ્રમુખ […]

હળવદ-માળિયા હાઈવે પર કન્ટેનરે બે બાળકોને અડફેટે લેતા થયા મોત

અમદાવાદઃ મોરબીમાં હળવદ-માળિયા હાઈવે પર આજે રોડ ઉપરથી પસાર થતું કન્ટેનરના ચાલકે કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલા શ્રમજીવી પરિવારને અડફેટે લીધો હતો. આ દૂર્ઘટનામાં બાળકી સહિત બે બાળકોના મોત થયા હતા. અકસ્માત બાદ કન્ટેનર રોડ ઉપર એક તરફ નમી ગયું હતું. આ વિચિત્ર અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

મોરબીના સિરામિકના 100 કારખાનેદારોને નોન MGO મુજબ નેચરલ ગેસના બિલો અપાતા વિરોધ

મોરબી: સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસને ઉદ્યોગકારો દ્વારા  ગુજરાત ગેસ કંપનીની સાથે એમજીઓ કરીને મેળવવામાં આવે છે. જો કે, 100 જેટલા કારખાનેદારો દ્વારા એમજીઓ કરવા માટે 10 દિવસ પહેલા કંપનીમાં અરજી કરી હતી, તો પણ કંપની દ્વારાએમજીઓ નહીં કરીને ગેસ વાપરનારા ઉદ્યોગકારોને નોન એમજીઓ મુજબના બિલ અપાતા સિરામિકના ઉદ્યોગકારોએ મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસે જઈને ઉગ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code