બંગાળની ખાડીમાં રોહિંગ્યા શરણાર્થીઓની બે બોટ પલટી: 500થી વધુ લોકો દરિયામાં ડુબ્યાની આશંકા
ઢાકા, 16 જુલાઈ 2026: મ્યાનમારના રખાઈન રાજ્ય અને બાંગ્લાદેશના શરણાર્થી શિબિરોમાંથી દરિયાઈ માર્ગે પલાયન કરી રહેલા રોહિંગ્યા સમુદાયના લોકો સાથે એક મોટી અને દર્દનાક દુર્ઘટના ઘટી છે. બંગાળની ખાડીમાં રોહિંગ્યા શરણાર્થીઓથી ભરેલી બે બોટો ડૂબી જતાં 500 થી વધુ લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી હાઈકમિશનર અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંસ્થા દ્વારા આ […]


