અમદાવાદની 70થી વધુ શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની ઘટ છતાં DEO નિર્ણય કરતા નથી
અમદાવાદઃ શહેરમાં સરકારી, ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી હોવાથી શિક્ષણના કાર્ય પર અસર પડી રહી છે. જે શિક્ષકો નિવૃત થાય તેના સ્થાને પ્રવાસી શિક્ષકોની નિમણૂંકો કરવામાં આવતી હોય છે. જેથી વિદ્યાર્થીઓના અભ્યાસને કોઈ અસર ન થાય પરંતુ શહેરની શાળાઓમાં 70થી વધુ પ્રવાસીઓની ઘટ છે. શાળા સંચાલકોએ આ અંગે અવાર-નવાર જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆતો કરવા છતાં […]