ગુજરાતમાં માજી સૈનિકોનું આંદોલન પૂર્ણ, પ્રશ્નોના ઉકેલ માટે કમિટીની રચના
ગાંધીનગરઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે પાટનગરમાં વિવિધ કર્મચારી મંડળોની આંદોલનની મોસમ ખીલી ઊઠી છે, ત્યારે સરકારે સમાધાનના પ્રયાસો હાથ ધરીને એસટી નિગમ અને વન કર્માચારીઓની માગણીઓ ઉકેલીને લડત પાછી ખેંચાવી છે. આ ઉપરાંત માજી સૈનિકોના આંદોલનનો પણ વિધિવત અંત આવ્યો છે. ગાંધીનગર રેન્જ આઈજીપી અભય ચુડાસમાએ માજી સૈનિકોનું આંદોલન પૂર્ણ થયાની સત્તાવાર જાહેરાત […]