નરેન્દ્ર મોદી સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સાંસદોને મળ્યા
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ દેશોની મુલાકાત લઈને ભારતનું પ્રતિનિધિત્વ કરનારા પ્રતિનિધિમંડળોના સભ્યો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પ્રધાનમંત્રી નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે યોજાઈ હતી. આ દરમિયાન ભારતની વિદેશ નીતિ, વૈશ્વિક છબી અને પરસ્પર સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રતિનિધિમંડળમાં સમાવિષ્ટ વિવિધ પક્ષોના સાંસદોએ પણ પ્રતિક્રિયા આપી અને […]