1. Home
  2. Tag "Mucormycosis"

આ રીતે તમે પણ મ્યુકરમાઇકોસિસથી બચી શકો છે, નિષ્ણાતોએ આપી આ સલાહ

મ્યુકરમાઇકોસિસની કેસ સતત વધી રહ્યાં છે આ વચ્ચે મેડિકલ નિષ્ણાતોએ આપી ચેતવણી કહ્યું કઇ રીતે મ્યુકરમાઇકોસિસથી બચી શકાય નવી દિલ્હી: કોરોના સંક્રમિત લોકોમાં મ્યુકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસની બીમારી વધી રહી છે અને કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. આ વચ્ચે મેડિકલ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, બ્લેક ફંગસથી બચવા માટે ભીનાં અને ભેજયુક્ત માસ્ક […]

બ્લેક ફંગસ કમ્યૂનિકેબલ ડિસીઝ નથી પરંતુ તેના વધતા કેસને નજરઅંદાજ ના કરી શકાય: ડૉ. ગુલેરિયા

દેશમાં કોરોનાના કેસ ઘટ્યાં પરંતુ મ્યુકોરમાઇસોસિસના કેસ વધ્યા બ્લેક ફંગસ કમ્યૂનિકેબલ ડિઝીસ ના હોવાથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી આ ફંગસ મુખ્યત્વે સાઇનલ, નાક, આંખોની આસપાસના હાડકામાં મળે છે અને મસ્તિષ્કમાં પ્રવેશ કરી શકે છે નવી દિલ્હી: દેશમાં હવે કોરોન વાયરસના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે તો બીજી તરફ બ્લેક ફંગસ/મ્યુકોરમાઇસિસના કેસમાં ઉછાળો જોવા […]

રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસના કેસ વધતા સરકાર દૈનિક આંકડા જાહેર કેમ નથી કરતી?

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં તો ઘટાડો થઈ રહ્યો છે. પણ મ્યુકોરમાઈકોસિસની નવી બીમારીએ ચિંતા વધારી છે. આ વખતે કોરોના નહીં પણ કોરોનાના ઈલાજમાંથી સાજા થયેલાને ચપેટમાં લેતા મ્યુકોરમાઈકોસિસના મહારોગનો વકરી રહ્યો છે. ડાયાબિટીસ હોય અને કોરોના ઈન્ફેક્શન લાગે તેવા દર્દીઓને મોટાભાગે શિકાર બનાવતા આ ફંગલ ઈન્ફેક્શનને ગુજરાત સરકારે મહામારી ઘોષિત કરી છે. પરંતુ આટલું કરીને […]

એમ્ફોટેરિસીન-Bની અછત ટૂંક સમયમાં દૂર થશે- મનસુખ માંડવિયા

અમરેલી: કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે એમ્ફોટેરિસીન-Bની અછત ટૂંક સમયમાં દૂર થશે. એમ્ફોટેરિસીન-Bનો ઉપયોગ મ્યુકોરમાયકોસિસ માટે થાય છે. મંત્રીએ જણાવ્યું  હતું કે ત્રણ દિવસમાં, હાલની 6 કંપનીઓ ઉપરાંત વધુ 5 કંપનીઓને ભારતમાં ઉત્પાદન માટે નવી ડ્રગ અપ્રુવલ આપવામાં આવી છે. હાલની ફાર્મા કંપનીઓએ ઉત્પાદન ઝડપથી શરૂ કરી જ દીધું છે […]

અમદાવાદની ખાનગી હોસ્પિટલને મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટેના ઇન્જેક્શનનો LG હોસ્પિટલથી અપાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે બીજીબાજુ મ્યુકરમાઇકોસિસ નામનો રોગ લોકોમાં હાહાકાર મચાવી રહ્યો છે. સરકાર દ્વારા પણ આ રોગને મહામારી તરીકે જાહેર કરવામાં આવ્યો છે. સરકારે અમદાવાદમાં SVP હોસ્પિટલમાં ઈન્જેક્શન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે સવારથી જ દર્દીનાં સ્વજનો ઈન્જેક્શન લેવા માટે SVP હોસ્પિટલ પાસે લાઈનો લગાવીને ઊભાં હતા, અને […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 447 દર્દીઓ છતાં 100 ઈન્જેક્શનો ફાળવાતા મુશ્કેલી

અમદાવાદ: કોરોનાની મહામારી દરમિયાન સાઈડ ઈફેક્ટની જેમ વકરતો મ્યુકોરમાઈકોસિસ દિવસેને દિવસે વધુ વિકરાળ બનતો જાય છે. કોરોનામાં જે રીતે રેમડેસિવિયરની અછત સર્જાઈ હતી એ રીતે જ મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનની અછતે પણ માંઝા મૂકી છે. અમદાવાદ સિવિલમાં 447 દર્દી વચ્ચે સરકારે ફકત 100 ઈન્જેક્શન જ ફાળવતા હોસ્પિટલનું તંત્ર કફોડી સ્થિતિમાં મુકાયુ હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ સિવિલમાં […]

અમદાવાદમાં મ્યુકોરમાઇકોસિસના વધુ 112 કેસ નોંધાયાઃ સિવિલમાં નવો વોર્ડ ઉભો કરાયો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે બીજીબાજુ મ્યુકોરમાઇકોસિસના કેસો વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ મ્યુકોરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે.  શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં ENT વિભાગમાં બે દિવસમાં 112 જેટલા મ્યુકોરમાઇકોસિસના કેસ નોંધાયા છે. છેલ્લા એક અઠવાડિયામાં 150થી વધુ કેસો ENTમાં સામે આવ્યા છે. સરેરાશ રોજના 35 જેટલા દર્દીઓ આ રોગની સારવાર માટે […]

સ્ટીરોઈડનો વધુ પડતો ઉપયોગ અને ડાયાબિટિસના દર્દીઓને મ્યુકોરમાઈકોસિસનું જોખમ વધુ

અમદાવાદઃ કોરોના બાદ હવે ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસનો કહેર વધી રહ્યો છે. સુરત, મોરબી જેવા અનેક શહેરોમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ વધી રહ્યા છે. સાથે જ મ્યુકોરમાઈકોસિસથી મોતનો આંકડો પણ વધી રહ્યો છે. વડોદરા શહેરમાં છેલ્લાં 50 દિવસમાં આ ગંભીર બીમારીના 100 કેસ નોંધાયા છે. મ્યુકોરમાઈકોસિસના કારણે શહેરમાં 20 દર્દીઓના મોત થયા છે. સ્ટીરોઈડનો વધુ પડતો ઉપયોગ અને ડાયાબિટીસનાના દર્દી માટે […]

કોરોનાથી સાજા થયા બાદ પણ ચેતજો, થાય છે મ્યુકોરમાઇકોસિસ નામની નવી બીમારી

જો તમને પણ કોરોના થયો હોય તો કોરોના મુક્ત થયા બાદ પણ ચેતી જજો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસ બીમારી જોવા મળી આ બીમારીથી સિવિલમાં અંદાજે 9 દર્દીઓના મોત થયા છે અમદાવાદ: જો તમને કોરોના થયો હોય અને બાદમાં તમે કોરોનાથી મુક્ત થઇને ખુશી મનાવતા હોય તો ચેતી જજો. એન્ટી બોડી જનરેટ થઇ ગયાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code