1. Home
  2. Tag "multan"

મુલતાનની હિન્દુ સંસ્કૃતિનો શાસ્ત્રો-પ્રાચીન સાહિત્યોમાં ઉલ્લેખ, ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સાંબાની રાજધાની હતી

મુલતાનનો મહાભારત કાળમાં પણ ઉલ્લેખ થયો હતો. મુલતાનને કશ્યપુરા ત્રિગર્ત તરીકે ઓળખવામાં આવતું હતું. ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સાંબાએ કશ્યપુરા ત્રિગર્તને પોતાની રાજધાની બનાવી હતી. ઉપરાંત શાસ્ત્રો અને સાહિત્યમાં પણ મુલતાનનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. મુલતાનની ભવ્યતાથી અંજાયેલા મુસ્લિમ આક્રમણકારોએ કબજો જમાવ્યા કાવતરા ઘડ્યાં મહાભારતમાં મુલતાન એટલે કે કશ્યપપુરા ત્રિગર્તની રાજધાની હતી અને બાદમાં શ્રી […]

મુલતાનની ભવ્યતાથી અંજાયેલા મુસ્લિમ આક્રમણકારોએ કબજો જમાવ્યા કાવતરા ઘડ્યાં

મુલતાનમાં આવેલા સૂર્ય મંદિર અને નરસિંહ મંદિરની ભવ્યતા વર્ષોથી મુસ્લિમ આક્રમણકારોને ખુંચતી હતી. જેથી મુલતાન કબજો કરવા અનેક પ્રયાસો કર્યાં હતા. એટલું જ નહીં મોહમદ ગજનવી સહિતના આક્રમણકારોએ હુમલો કરીને મંદિરને નષ્ટ્ર કરવાના પ્રયાસો કર્યાં હતા. એટલું જ નહીં મોહમ્મદ બિન કાસિમ નામના આક્રમણકારે કાવતરુ ઘડીને કબજો જમાવ્યો હતો. સિંધ પર વિજય મેળવ્યા પછી, મુલતાન […]

મુલતાનના સુર્ય મંદિર અને વિશાળનગરથી ઇતિહાસકારો પણ આકર્ષાયા

મુલ્તાનના ભવ્ય સૂર્ય મંદિર અને વિશાળનગરથી ઈતિહાસકારો પણ આકર્ષાયા હતા. તેમજ અનેક ઈતિહાસકારોએ પોતાના પુસ્તકમાં આ નગરીની ભવ્યતા અને સંસ્કૃતિનો ઉલ્લેખ કર્યો છે. ઈસા પૂર્વે 515 એટલે કે 2537 વર્ષ પહેલા એડમિરલ સ્કાઈલેક્સએ પણ મુલતાનના અતિ વિશાળ અને સમૃદ્ધ સૂર્ય મંદિર તથા વિશાળ નગરનો ઉલ્લેખ કર્યો હતો. હીરોડોટ્સ (484-425 ઈસા પહેલા)એ પણ આ મંદિરની ભવ્યતાનો […]

મુલતાન સૂર્ય મંદિર અને નરસિંહ મંદિરની ભવ્યથી સ્વર્ણનગરી તરીકે ઓળખાતું

મુલતાનમાં પ્રાચીન સૂર્ય મંદિર અને પ્રહલાદપુરીનું નહસિંહ મંદિર આવેલું હતું. આ બંને મંદિરોની ભવ્યતા અને ખ્યાતિ દુનિયાના અનેક દેશોમાં ફેલાયેલી હતી. તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવામાં આવતા હતા. શ્રદ્ધાળુઓ ભગવાન સૂર્યને પોતાની આવકનો અડધો ભાગ પણ અર્પણ કરતા હતા. મુલતાનના ધાર્મિક સ્થળોની ભવ્યના કારણે જ ઈસા પૂર્વકાળના પ્રારંભિક ઈસ્વી સદીઓ સુધી ગ્રીક અને […]

હિન્દુઓનું મૂળસ્થાન એટલે મુલતાન, મુસ્લિમ આક્રમણકારોએ સૂર્ય મંદિર સહિતના ધાર્મિક સ્થળો નષ્ટ કર્યાં

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં આઝાદી બાદ શાસનમાં કોઈ પણ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન હોય પરંતુ હુકુમત મૌલવીઓ અને કટ્ટરપંથીઓ કરી રહ્યાં છે, પાકિસ્તાનમાં અનેક હિન્દુ ધાર્મિક સ્થળો આવેલા હતા પરંતુ કટ્ટરપંથીઓએ મોટાભાગના મંદિર સહિતના ધાર્મિક સ્થળોને નષ્ટ કર્યાં છે એટલું જ નહીં વર્ષોથી પાકિસ્તાનમાં હિન્દુઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. ઈતિહાસકારોના મતે, મુસ્લિમ કટ્ટરપંથીઓને 10-20 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code