1. Home
  2. Tag "Mundra"

મુન્દ્રાના ભુજપર ગામ નજીક નર્મદા કેનાલમાં નહાવા પડેલા 4 કિશોરો ડુબ્યા, બેના મૃતદેહો મળ્યા

ભૂજઃ રાજ્યમાં નદી, તળાવો. ડેમ અને કેનાલો તેમજ બીચ પર નહાવા માટે જતાં લોકોના ડૂબી જવાના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક બનાવ મુદ્રા નજીક નર્મદા કેનાલમાં નહાવા માટે પડેલા ચાર કિશોરો ડૂબી જવાનો બનાવ બન્યો છે. આ બનાવની જાણ થતાં ગ્રામજનો દોડી ગયા હતા. અને પોલીસને જાણ કરાતા તરવૈયાની મદદથી કિશોરોની શોધખોળ હાથ […]

રાજભવન ખાતે મુંદ્રાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને રાજ્યપાલની શાબાશી સહ માર્ગદર્શન

મુંદ્રા સ્થિત અદાણી ફાઉન્ડેશન પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટે સતત પ્રયત્નશીલ છે. ખેડૂતો પ્રાકૃત ખેતી અપનાવતા થાય અને લોકોને કેમીકલ ખાતર મુક્ત ખોરાક મળી રહે તેવા ઉમદા ઉદ્દેશને સાકાર કરવા ફાઉન્ડેશને બીડું ઝડપ્યું છે. આ સંદર્ભે મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવવા ગુરૂવારે ગુજરાતના રાજયપાલની રૂબરૂ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો સાથે ચર્ચા કરી ખેત ઉત્પાદનમાં […]

DRI એ મુન્દ્રા સેઝ ખાતે ચાલતા 100 કરોડના દાણચોરીના રેકેટના માસ્ટરમાઇન્ડ્સને પકડ્યા

દાણચોરીના રેકેટના માસ્ટરમાઇન્ડ્સ ઝડપાયા  DRI એ મુન્દ્રા સેઝ ખાતે ચાલતા 100 કરોડના રેકેટનો કર્યી પર્દાફાશ  અમદાવાદ:  દાણચોરી કરતી કાર્ટેલ સામે મોટી કાર્યવાહીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) અમદાવાદ દ્વારા મુન્દ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ) મારફતે ચાલતા દાણચોરીના રેકેટના ત્રણ માસ્ટર માઇન્ડની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રૂ.100 કરોડનો દાણચોરીનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. ડીઆરઆઈની […]

શાળામાં હિન્દુ બાળકોને નામઝ શીખવાડતો વીડિયો વાયરલ, વિવાદ વકરતા સંચાલકોએ માગી માફી

સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓમાં નારાજગી ફેલાઈ બીજી વખત આવી ભૂલ નહીં કરવાના શાળાએ આપી ખાતરી અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના મુદ્રાંમાં એક ખાનગી શાળામાં હિન્દુ બાળકોને મનાઝ પઢવા શિખવાડતો વીડિયો સામે આવ્યો હતો. જેના પગલે હિન્દુ સંગઠનો અને વાલીઓમાં નારાજગી ફેલાઈ હતી. બીજી તરફ વીડિયોને પગલે વિવાદ વકરતા સ્કૂલ સંચાલકોએ માફી માગી હતી. તેમજ બાળકોને વિવિધ […]

કચ્છમાં મુન્દ્રાના ગુંદાલા ગામ નજીક નર્મદા કેનાલમાં ડુબી જતાં ત્રણ મહિલાઓ સહિત પાંચના મોત

ભૂજ :  કચ્છમાં મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામ નજીકથી નર્મદાની કેનાલ પસાર થાય છે. આ કેનાલમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યા  આ વિસ્તારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.  દુર્ઘટના બાદ પાંચેય મૃતદેહો  કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ગરીબ શ્રમિક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ અને મામલતદાર […]

કચ્છના મુન્દ્રા બંદરેથી રૂ. 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી નશીલા દ્રવ્યોના નેટવર્કને તોડી પાડવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત શરૂ કરી છે. દરમિયાન એટીએસની ટીમે કચ્છના મુંદ્રા બંદરેથી રૂ. 350 કરોડનું 70 કિલો જેટલુ હેરોઈનનો જથ્થો મળી આવ્યો છે. આ જથ્થો એક કન્ટેનરમાંથી મળી આવ્યો હતો આ કન્ટેનર દુબઈથી નીકળ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મુંદ્રા બંદરે દુબઈથી એક કન્ટેનર આવ્યું […]

સિન્ધુ મુસેવાલાના હત્યા કેસમાં કચ્છના મુંદરામાંથી બિશ્નોઈ ગેન્ગના 3 સાગરિતો પકડાયા

ભુજઃ પંજાબના પ્રસિદ્ધ ગાયક સિધુ મુસેવાલાની જાહેરમાં ઘાતકી હત્યા નિપજાવવામાં સામેલ માનવામાં આવતા શાર્પ શૂટર સંતોષ જાધવ અને તેના સાગરીતની થોડાં દિવસ અગાઉ કચ્છમાંથી ધરપકડ થઈ હતી ત્યારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલએ મુંદરાના બારોઈમાં ભાડાના મકાનમાં રહેતાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના ત્રણ ખૂંખાર સાગરીતોની ધરપકડ કરી લેતાં ચકચાર પ્રસરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલએ મુંદરાના બારોઈના […]

“મારો પગ કાપી દો, પણ મને બચાવો”, આવું કહેનાર ટ્રક ડ્રાઇવરને બચાવ્યો APSEZની ફાયર સર્વિસે

અમદાવાદઃ  અનેકવાર રોડ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર કે પછી કાર ડ્રાઇવર, એટલા ભયાનક અકસ્માતનો ભોગ બને છે કે તેમને બચાવવા મુશ્કેલ થઇ જાય છે. આવા, સમયે તેમને સહીસલામત બહાર નીકાળવા માટે ખાસ બચાવ કામગીરી કરવામાં આવે છે. જો કે આવું જ્યારે મુન્દ્રા અને તેની આસપાસના વિસ્તારમાં થાય છે ત્યારે ફાયર બિગ્રેડની સાથે કેટલીકવાર મુશ્કેલ રેસ્ક્યૂ મિશનને […]

મુંદ્રાઃ આસપાસના વિસ્તારમાં આગ લાગે ત્યારે અદાણી પોર્ટ્સ એન્ડ સીઝની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી જાય છે

અમદાવાદઃ સામાન્ય રીતે જ્યારે પણ આગ લાગે છે ત્યારે અગ્નિશામક દળ એટલે કે ફાયર બ્રિગ્રેડને કોલ કરવામાં આવે છે પરંતુ મુદ્રા અને તેની આસપાસના વિસ્તારમાં જ્યારે મોટી આગ લાગે છે ત્યારે ફાયર બ્રિગ્રેડના સિવાય પણ એક અન્ય ખાનગી કંપનીને મદદ માટે ફોન કરવામાં આવે છે અને તે ખાનગી કંપનીનું નામ છે  અદાણી પોર્ટ્સ એન્ડ સીઝ […]

કંડલા અને મુન્દ્રા બંદરેથી ઘઉંની નિકાસમાં વધારો, 11 લાખ ટન નિકાસમાંથી બન્ને બંદરોનો ફાળો 85 ટકા

ભૂજઃ ગુજરાતના મુખ્ય બે બંદરો પર નિકાસ વધતી જાય છે. દેશમાં આયાત-નિકાસમાં કંડલા અને મુન્દ્રા બંદરનો મહત્વનો ફાળો છે. હાલ દેશમાંથી 11 લાખ ટન ઘઉંની નિકાસ થઈ રહી છે. જેમાં 85 ટકા નિકાસમાં ભન્ને બંદરોનો ફાળો છે.  ઘઉંની નિકાસ માટે ગુજરાતનું કંડલા બંદર દાયકા પછી હોટ ફેવરીટ બન્યું છે. રશિયા-યુક્રેન જેવા મહત્વના ઘઉં ઉત્પાદક અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code