1. Home
  2. Tag "municipal corporation"

ગુજરાતમાં એક સાથે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં એક સાથે નવી ૯ મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર/ વઢવાણ, મોરબી, પોરબંદર/ છાયા અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘જે કહેવું તે કરવું’ના […]

નેપાળ : કાઠમંડુ મ્યુનિસિપલ કોર્પોરેશને પીએમ ઓલીની પાર્ટીને દંડ ફટકાર્યો

નવી દિલ્હીઃ કાઠમંડુ મ્યુનિસિપલ કોર્પોરેશને પીએમ કેપી શર્મા ઓલીની પાર્ટી પર 1 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. ઓલીની પાર્ટી દ્વારા આયોજિત કાર્યક્રમના સ્થળે ગંદકી ફેલાવવાના કેસમાં આ દંડ ફટકારવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં પીએમ કેપી શર્મા ઓલીએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ બાદ તરત જ મેયર બલેન શાહ દ્વારા ઓલીની પાર્ટી એનસીપી-એમએલને દંડ ફટકારવા લેખિત […]

ગુજરાતના મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારના ધારાસભ્યોને બે કરોડની વધારાની ગ્રાન્ટ મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી જનજીવન સુખાકારીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, શહેરી વિસ્તારોમાં ધારાસભ્યો રોડ-રસ્તાના કામો કરાવી શકશે, મહાનગરપાલિકા વિસ્તારોના43 ધારાસભ્યોને  કુલ 86 કરોડ ફાળવાશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને તેમના મતવિસ્તારના રોડરસ્તાના વિવિધ કામો માટે પ્રત્યેક ધારાસભ્યને બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને મહાનગરપાલિકાના પોતાના મતવિસ્તારમાં આવેલા ક્રોંકિટ, ડામરના […]

ગાંધીનગરઃ મનપા ભયજનક મકાનો ખાલી કરાવવા અભિયાન હાથ ધરશે

અમદાવાદઃ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ કેટેગરીના સરકારી આવાસોનું બાંધકામ પાટનગર યોજના વિભાગ દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં કેટલાક મકાનો 50 વર્ષથી વધુ આયુષ્યના હોવાથી તેનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આવા 1034 મકાનોને અત્યંત ભયજનક મકાન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 6000થી વધારે ભયજનક મકાનો હોવાનું ધ્યાને આવેલ છે. જેથી પાટનગર યોજના દ્વારા […]

જામનગર મનપાને અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધારે વેરાની આવક મળી

જામનગર મહાનગરપાલિકાએ અત્યાર સુધીના ઈતિહાસ વેરાની સૌથી વધુ આવક મેળવી છેચાલુ વર્ષમાં આજની સુધીમાં રૂપિયા 101.60 કરોડની આવક થવા પામી છે. તેમ મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ જણાવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા માં કુલ 3,06,000 મિલકતો નોંધાયેલી છે . તે પૈકી આજ સુધી મા કુલ ૧,૦૫,૬૫૬ મિલકત ધારકો એ વેરો ભરપાઈ કર્યો છે. તારીખ 1એપ્રિલ 2023થી તારીખ […]

અમદાવાદમાં શ્વાનનો ત્રાસ યથાવત, એક વર્ષમાં 55600 વ્યક્તિઓને કરડ્યાં

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શેરી શ્વાનનો ત્રાસ વધ્યો છે, બીજી તરફ આ સમસ્યાના ઉકેલ માટે પગલા લેવામાં આવી રહ્યાં હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન એક વર્ષ દરમિયાન અંદાજે 55600 જેટલા વ્યક્તિઓને શ્વાન કરડ્યાં હતા. આમ દરરોજ એક અંદાજ પ્રમાણે 150થી વધારે વ્યક્તિઓને શ્વાન શિકાર બનાવે છે. રાજ્યમાં વર્ષ 2022માં કૂતરા કરડવાના 1.44 […]

તાજમહેલને આગરા પાલિકાએ બાકી પાણી અને હાઉસ ટેક્સ અંગે નોટિસ ફટકારી

નવી દિલ્હીઃ આગરા મ્યુનિસિપલ કોર્પોરેશને તાજમહેલને લઈને 2 કરોડ રૂપિયાના હાઉસ ટેક્સ અને વોટર ટેક્સની નોટિસ મોકલી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને નોટિસ મોકલીને માત્ર 15 દિવસનો સમય આપ્યો હોવાનું જાણવા મળે છે. એક ASI અધિકારીએ જણાવ્યું કે થોડા દિવસો પહેલા તેમને મહાનગરપાલિકા તરફથી એક નોટિસ મળી હતી, જેમાં ટેક્સ ન ભરવા માટે […]

સુરતઃ રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ બે ધાર્મિક સ્થળોનું દબાણ દૂર કરાયું

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડસિટી સુરતમાં માર્ગની વચ્ચે આવેલા બે ધાર્મિક સ્થળ મંદિર અને દરગાહને પગલે ટ્રાફિકમાં અડચણ ઉભી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. દરમિયાન તંત્ર દ્વારા રાત્રિના સમયે જ ગણતરીના કલાકોમાં જ બંને ધાર્મિક સ્થળોનું દબાણ હટાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં તાત્કાલિક રોડનું પણ નિર્માણ કરી દેવામાં આવ્યું છે. ધાર્મિક સ્થળોનું દબાણ દૂર કરવાની […]

વડોદરા મ્યુનિ.કોર્પોરેશને એક વર્ષમાં રખડતા ઢોર પકડવા માટે 2.75 કરોડનો ખર્ચ કર્યો

વડોદરા: શહેરમાં મ્યુનિ કોર્પોરેશન દ્વારા વર્ષે દહાડે રખડતા ઢોર પકડવા માટે અઢળક ખર્ચ કરાતો હોવા છતાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. રખડતા ઢોર પકડ્યા બાદ પશુપાલકો પોતાના પશુને છોડાવવા માટે આવતા નથી, એટલે પશુઓને સાચવવાનો ખર્ચ વધી જતો હોય છે. વડોદરા કોર્પોરેશને રખડતાં ઢોરોને પકડવા અને તેની જાળવણી કરવા છેલ્લા એક વર્ષમાં 2.75 કરોડનો અધધ ખર્ચ […]

વડોદરામાં કોર્પોરેશને ત્રણ ગેરકાયદે ધાર્મિક સ્થળો ઉપર બુલડોઝર ફેરવાયું

અમદાવાદઃ મધ્ય ગુજરાતના વડોદરા શહેરમાં ગેરકાયદે ધાર્મિક સ્થળો દૂર કરવા માટે મનપા તંત્રએ અભિયાન શરૂ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. વર્ષ 2006 બાદ વડોદરામાં ફરીથી ગેરકાયદે ધાર્મિક સ્થળ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. સોમા તલાવ, તાંદલજા અને સયાજીગંજમાં બે દરગાહ અને એક મઝારને હટાવવામાં આવી હતી. આ સમયે મેયર કેયુર રોકડિયા પણ હાજર રહ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code