કર્ણાટકઃ BJPના નેતાની હત્યામાં આતંકી કનેકશનની આશંકા, 2 આરોપીઓ ઉપર ઈનામની જાહેરાત
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના બે સભ્યો પર 5-5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. બંને આરોપીઓ પર બીજેપી નેતા પ્રવીણ નેતારુની નિર્દયતાથી હત્યા કરવાનો આરોપ છે. આરોપીઓની ઓળખ કોડાજે મોહમ્મદ શરીફ (ઉ.વ 53) અને મસૂદ કેએ (ઉ.વ. 40) તરીકે થઈ છે. બંને આરોપીઓ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના રહેવાસી છે. NIAએ કહ્યું છે […]