ગૃહમંત્રી શાહે નડાબેટ ખાતે પ્રવાસીઓને આપી ખાસ ભેટ – ‘સીમાદર્શન પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન ,જાણો તેની ખાસિયતો
ગૃહમંત્રી શાહે નડાબેટ ખાતે સીમાદર્શન પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન પ્રાવસીઓના આકર્ષમનું કેન્દ્ર બનશે નડાબેટ અનેક સુવિધાઓથી બનશે સજ્જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજરોજ રવિવારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન બોર્ડર પર વ્યુપૉઇન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વ્યુપોઈન્ટ પંજાબની વાઘા-અટારી બોર્ડરની તર્જ પર બનાવવામાં આવ્યો છે. ગુજરાત પ્રવાસન વેબસાઈટપ્રમાણે , નાડા બેટ એક વિશાળ તળાવમાં […]


