1. Home
  2. Tag "nagpur"

નાગપુર નજીક ડેટોનેટર બનાવતી કંપનીમાં બ્લાસ્ટ થતાં 17ના મોત, 18 કામદારો ગંભીર

નાગપુર,1 માર્ચ 2026:  17 killed in blast at detonator manufacturing company near Nagpur મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં આજે  રવિવારે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જિલ્લાના કલમેશ્વર તાલુકાના રાઉલગાંવ વિસ્તારમાં આવેલી ડેટોનેટર  બનાવતી SBL એનર્જી લિમિટેડ કંપનીમાં આજે સવારે ભયાનક બ્લાસ્ટ થતાં 17 કર્મચારીઓના મૃત્યુ થયા છે, જ્યારે 18 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને […]

RSSના શતાબ્દી વર્ષ નિમિત્તે બનેલી ફિલ્મ શતકનું ટ્રેલર જાહેર, જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

મુંબઈ, 14 ફેબ્રુઆરી, 2026: The trailer of the film Shatak released રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે તૈયાર થયેલી ફિલ્મ શતકઃ રાષ્ટ્રીય સ્વયંસેવક કે 100 વર્ષ રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મનું ટ્રેલર જાહેર થઈ ગયું છે અને માત્ર એક જ દિવસમાં 36,38,519 (છત્રીસ લાખ આડત્રીસ હજાર કરતાં વધુ) લોકો જોઈ ચૂક્યા છે. રાષ્ટ્ર […]

નાગપુરના પ્લાન્ટમાં પાણીની ટાંકી ફાટવાથી 3 કામદારોના મોત અને 8 ઘાયલ

નવી દિલ્હી 18 ડિસેમ્બર 2025: Major accident at Nagpur plant નાગપુરમાં એક પ્લાન્ટમાં પાણીની ટાંકી ફાટવાથી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ કામદારોના મોત થયા હતા અને આઠ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં […]

નાગપુરમાં ખેડૂત આંદોલનના કારણે 30 કિમી લાંબો ટ્રાફિક જામ, CM ફડણવીસ સાથે મુલાકાત

મુંબઈ: નાગપુરમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનને કારણે નાગપુર-વર્ધા હાઇવે પર 30 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચના આદેશ અને સરકાર દ્વારા મોકલવામાં આવેલા બે મંત્રીઓ સાથેની ચર્ચા બાદ, આંદોલનકારીઓ મુંબઈ આવીને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવા સંમત થયા છે. પરંતુ તેમનો વિરોધ હાઇવેને બદલે જમીન પર ચાલુ રહેશે. જો ગુરુવારની વાટાઘાટોમાં લોન માફી […]

નાગપુરમાં માર્ગ અકસ્માત, કાર અને બસ વચ્ચે ટક્કર, ત્રણ લોકોના મોત

નવી દિલ્હી: મહારાષ્ટ્રના નાગપુરમાં એક કાર અને ખાનગી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર પહેલા બસ સાથે અને પછી નજીકમાં આવેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. પોલીસે જણાવ્યું કે જબલપુર જઈ રહેલી એક કારે ટુ-વ્હીલરને […]

નાગપુરમાં ખેડૂતોનો લોન માફી માટે વિરોધ યથાવત, ટ્રાફિક જામ કરીને ટ્રેનો રોકવાની ચીમકી આપી

નવી દિલ્હી: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી અને પ્રહાર પાર્ટીના નેતા બચ્ચુ કડુના નેતૃત્વમાં નાગપુરમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન બીજા દિવસે પણ ચાલુ રહ્યું. પ્રદર્શનકારીઓએ રાજ્યભરના દેવાગ્રસ્ત ખેડૂતો માટે તાત્કાલિક અને બિનશરતી લોન માફીની માંગ કરી છે. નાગપુર-હૈદરાબાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-44) પર સેંકડો ખેડૂતો એકઠા થયા હતા અને ટ્રાફિક રોકી દીધો હતો અને કૃષિ સંકટના ઉકેલમાં રાજ્ય સરકારની […]

નાગપુરમાં પોલીસે 10 વિસ્તારોમાં કર્ફ્યુ કર્યો જાહેર, ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો

મુંબઈઃ મહારાષ્ટ્રના નાગપુરના 10 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ બાદ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અધિકારીઓએઆ માહિતી આપતા જણાવ્યું કે, કોટવાલી, ગણેશપેઠ, લાકડાગંજ, પચપૌલી, શાંતિ નગર, સક્કરદરા, નંદનવન, ઇમામબારા, યશોધરા નગર અને કપિલ નગર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. નાગપુર પોલીસ કમિશનર ડૉ. રવિન્દર કુમાર સિંઘલે એક આદેશ જારી કરીને કહ્યું […]

નાગપુરના મહાલ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, અનેક પોલીસકર્મીઓ થયા ઘાયલ

મુંબઈઃ રાત્રે નાગપુરના મહલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસાનો મામલો સામે આવ્યો છે. અસામાજિક તત્વોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી અને તોડફોડ કરી હતી. આ સમય દરમિયાન ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયાના પણ અહેવાલ છે. માહિતી અનુસાર, આ હિંસા ત્યારે શરૂ થઈ જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ નાગપુરમાં એક વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું. તે દરમિયાન, […]

ભારતને અસ્થિર કરવામાં ભરપૂર પ્રયાસો થઈ રહ્યાં છેઃ મોહન ભાગવત

નાગપુરમાં વિજ્યા દશમી અને RSSના સ્થાપના દિવસની ઉજવણી આરએસએસના વડા મોહન ભાગવતે શસ્ત્ર પુજા કરી નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે નાગપુરમાં વિજ્યા દશમી ઉત્સવના પ્રસંગ્રે જણાવ્યું હતું કે, ભારતને અસ્થિર કરવાના પ્રયાસો તેજ ગતિએ કરવામાં આવી રહ્યાં છે, અને આ ભયાવહ કાવતરા અમારા સંકલ્પની પરીક્ષા લઈ રહ્યાં છે. મોહન ભાગવતએ બાંગ્લાદેશની સ્થિતિ […]

રતન ટાટાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ સાથે હતો વિશેષ સંબંધ

ઉદ્યોગપતિએ બે વાર નાગપુરની લીધી હતી મુલાકાત મોહન ભાગવતે ઉદ્યોગપતિને વાંસ ઉદ્યોગ અને આદિવાસીઓ વિશે કહ્યું હતું ટાટા ગ્રુપે વાંચ પ્રોજેક્ટ અંગે કર્યાં હતા મહત્વના એમઓયુ મુંબઈઃ ભારતીય ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન નવલ ટાટાનું બુધવારે કેન્ડીની હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ 86 વર્ષના હતા. ઉંમર સંબંધિત બીમારીઓને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code