1. Home
  2. Tag "nagpur"

વિજયાદશમી ઉત્સવ: RSS પ્રમુખ ડૉ મોહન ભાગવતનું ઉદ્દબોધન, કહ્યું – નિર્ભય બનીને હિંદુ સમાજનું નિર્માણ કરવું પડશે

આજે વિજયાદશમીના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવની ઉજવણી આ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા સીમા સુરક્ષા વધુ ચોકસાઈયુક્ત હોવી જોઈએ: ડૉ. મોહન ભાગવત અમદાવાદ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ શુક્રવારે પોતાનો 96માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આજે વિજયાદશમીના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવની નાગપુરના રેશિમ બાગ […]

નાગપુરના ઝીરો મિલ સ્ટેશન અને ફ્રીડમ પાર્કથી શહેરની ખ્યાતિ વધશેઃ નીતિન ગડકરી

નાગપુરઃ મહામેટ્રો દ્વારા નાગપુરમાં સીતાબર્દી-જીરો મિલ-કસ્તરચંદ પાર્ક કોરિડોર સાથે ફ્રીડમ પાર્કની સ્થાપનાથી નાગપુરની પ્રગતિ વધશે તેવો વિશ્વાસ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વ્યક્ત કરી હતી. નાગપુરમાં 1.6 કિમી લાંબી સીતાબર્દી-ઝીરો મિલ-કસ્તૂરચંદ પાર્ક રૂટનું કેન્દ્રીય મંત્રીએ ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, નાગપુરમાં કોઈ વિશ્વ સ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે. દેશમાં પહેલી એક […]

પુત્રવધુના અત્યાચારથી દુઃખી વયોવૃદ્ધ પિતા 62 વર્ષીય પુત્રને વૃદ્ધાશ્રમમાં મુકવા બન્યાં મજબુર

મુંબઈઃ સામાન્ય રીતે સંતાનો પોતાના વૃદ્ધ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલીને પોતાની જવાબદારીમાંથી છટકતા હોવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. જો કે, મહારાષ્ટ્રના નાગપુરમાં એક વિચિત્ર ઘટના બની છે. વાત જાણે એમ છે કે, પરિવારમાં ચાલતા કલહથી કંટાળેલા વયોવૃદ્ધ પિતા પોતાના 62 વર્ષિય પુત્રને વૃદ્ધાશ્રમમાં મુકવા આવ્યાં હતા. પુત્રવધુ દીકરા ઉપર અત્યાર ગુજારતી હોવાથી આ નહીં જોઈ […]

RSSના કર્મઠ સ્વયંસેવકે પોતાના પ્રાણનો ત્યાગ કરીને અન્ય કોરોના સંક્રમિત દર્દીને અપાવ્યો બેડ, વાંચો આ પ્રેરણાદાયક કિસ્સો

વાંચો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરનો પ્રેરણાદાયક કિસ્સો સંઘના સ્વયંસેવકે અન્ય વ્યક્તિ માટે પોતાના પ્રાણનો કર્યો ત્યાગ પોતાના પ્રાણનો ત્યાગ કરીને પણ સંઘની સમાજ પ્રત્યેની ભૂમિકાને દર્શાવી સંકેત. મહેતા અમદાવાદ: દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત્ છે. કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, મૃતકાંક વધી રહ્યો છે. ઓક્સિજન અને વેન્ટિલેટરની અછતને કારણે પણ અનેક લોકોને જીવ ગુમાવવાનો […]

મહારાષ્ટ્રઃ નાગપુરની વેલટ્રિટ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના – 4 કોરોનાના દર્દીઓએ જીવ ગુમાવ્યા

નાગુપરની હોસ્પિટલમાં આગની ઘટના 4 કોરોનાના દર્દીઓના મોત મુંબઇ : સમગ્ર દેશમાં એક બાજુ કોરોનાનો માર છે તો બીજી બાજુ દરેક લોકોને લોકડાઉનનો ડર સતાવી રહ્યો છે ત્યારે આ સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્રના નાગપુરમાં વિતેલી રીત્રી દરમિયાન એક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે નાગપુરની નાગપુર-અમરાવતી રોડ પર વાડી પરિસરમાં વેલટ્રિટ હોસ્પિટલ આગની […]

RSS પ્રમુખ મોહન ભાગવત પણ કોરોનાથી સંક્રમિત, રાજકીય આગેવાનોએ ઝડપી રિકવરી માટે કરી પ્રાર્થના

RSS પ્રમુખ ડૉ. મોહન ભાગવત થયા કોરોનાથી સંક્રમિત તેમને સારવાર માટે નાગપુરની એક હોસ્ટિપલમાં દાખલ કરાયા RSSના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ મારફતે આ જાણકારી આપવામાં આવી નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે અને દૈનિક ધોરણે કેસની સંખ્યા સતત વધી રહી છે ત્યારે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત પણ […]

RSSના નાગપુર ખાતેના સ્મૃતિ મંદિર પહોંચ્યા દિગ્ગજ ઉદ્યોગપતિ રાહુલ બજાજ, ડૉ. હેડગેવાર અને શ્રીગુરુજીને આપી શ્રદ્ધાંજલિ

રાહુલ બજાજ આરએસએસના સ્મૃતિ મંદિરે પહોંચ્યા હેડગેવાર અને ગોલવલકરને આપી શ્રદ્ધાંજલિ નાગપુર સંઘના મુખ્યમથકની મુલાકાતે ગયા ન હતા મોટા ઉદ્યોગપતિ અને બજાજ ગ્રુપના ચેરમેન રાહુલ બજાજ રવિવારે નાગપુર ખાતે આરએસએસના સ્મૃતિ મંદિર પહોંચ્યા હતા. રાહુલ બજાજે અહીં આરએસએસના સંસ્થાપક સરસંઘચાલક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવાર અને તેમના પછી સંઘના દ્વિતિય સરસંઘચાલક બનનારા એમ. એસ. ગોલવલકર ઉપાખ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code