મેનિક્યોર કરાવ્યા બાદ તમારા નેઈલને લોંગ ટાઈમ સારા રાખવા છ? તો જાણીલો તેના માટેની આ ટિપ્સ
મેનિક્યોર કરાવ્યા બાદ નેઈલની રાખો કાળજી કાળજી રાખવાથી નેઈલ વધુ ટાઈમ સારા રહે છે આજકાલ દરેક સ્ત્રીઓ પોતાના ચહેરાની સુંદરતાની સાથે સાથે હાથ અને નેઈલની પણ ખૂબ માવજત કરે છએ અને તે માટે તેઓ મેનિક્યોર જેવી ટ્રિટમેન્ટ પાર્લરમાં કરાવે છે ખૂબ જ ખર્ચાળ ઉપાય કરાવ્યા બાદ પણ હાથના નેઈલ ખરાબ થઈ જાય છે જેનું કારણ […]