1. Home
  2. Tag "narak chaturdashi"

નરક ચતુર્દશીના દિવસે આ એક જગ્યાએ ચોક્કસથી કરો દીવો,તો જ ઘરમાં થશે ધનનો વરસાદ!

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે નરક ચતુર્દશીના દિવસે નાળાઓ પર દીવા કરવા વિશે વાત કરીશું. નરક ચતુર્દશીના દિવસે દરેક વ્યક્તિએ ઘરના નાળા પાસે ઓછામાં ઓછો એક દીવો પ્રગટાવવો જોઈએ. આ દિવસે નાળાઓ પર દીવા પ્રગટાવવાની આ વ્યવસ્થા આપણને શીખવે છે કે ઘરની અંદર અને તેની આસપાસના તમામ નાળા હંમેશા સ્વચ્છ રહેવા જોઈએ અને પાણીનો નિકાલ ક્યારેય બંધ […]

 દિવાળીના આગલા દિવસની રાતને નરક ચતુર્દશી કહેવાય છે, જાણો નરકથી બચવા માટે યમ દિપકનું શું છે ખાસ મહત્વ

નરક ચતુર્દશીનું મહત્વ નકારાત્મ ઊર્જાનો આવે છે અંત હિન્દુ કેલેન્ડર મુજબ, નરક ચતુર્દશીનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ ઉજવવામાં આવે છે. નરક ચતુર્દશીને છોટી દિવાળી, કાળી ચૌદસ સહિત અનેક નામોથી ઓળખવામાં આવે છે. અનેક પંડિત નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે નરક ચતુર્દશી પર યમરાજની વિશેષ પૂજા કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં નરકમાંથી બચવા માટે યમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code