1. Home
  2. Tag "Narendra Modi"

આતંકી હુમલા બાદ વિવિધ દેશના નેતાઓએ નરેન્દ્ર મોદી સાથે કરી વાતચીત

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલા બાદ ભારતને આતંરરાષ્ટ્રીય સ્તર પર બહોળા પ્રમાણમાં સમર્થન મળી રહ્યું છે. વિવિધ દેશના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને આતંકવાદ સામેની આ લડાઈમાં તેમનું ભારતને સમર્થન જાહેર કર્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને પહલગામ […]

નરેન્દ્ર મોદીના એપ્રુવલ રેટિંગથી મને ઈર્ષા થાય છે: યુએસ ઉપરાષ્ટ્રપતિ વાન્સ

નવી દિલ્હીઃ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે કહ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા એવી છે જેની મોટાભાગના નેતાઓ ઈર્ષ્યા કરશે.’ વાન્સે જયપુરની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, મેં ગઈકાલે રાત્રે વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે, તેમના અપ્રૂવલ રેટિંગ એટલા સારા છે કે મને તેનાથી ઈર્ષ્યા થાય છે.’ વડાપ્રધાન મોદીની વાતચીત કરવાની કુશળતાની પ્રશંસા કરતા વાન્સે […]

પહેલગામ હુમલામાં સંડોવાયેલા તમામ આતંકીઓને બક્ષવામાં નહીં આવેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે (22 એપ્રિલ, 2025) જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘આ હુમલામાં જે પણ સામેલ હશે તેને બક્ષવામાં આવશે નહીં. આતંકવાદીઓના નાપાક ઇરાદા ક્યારેય સફળ થશે નહીં.’ વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પોસ્ટ કરીને લખ્યું હતું કે, […]

ભારત સાઉદી અરેબિયા સાથેના તેના લાંબા ગાળાના અને ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપે છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ હું સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર બે દિવસની રાજકીય મુલાકતે જઈ રહ્યો છું. ભારત સાઉદી અરેબિયા સાથેના તેના લાંબા ગાળાના અને ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપે છે, જેણે તાજેતરના વર્ષોમાં વ્યૂહાત્મક ઊંડાણ અને ગતિ મેળવી છે. સાથે મળીને, અમે સંરક્ષણ, વેપાર, રોકાણ, ઊર્જા […]

નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત ઘણા મહાનુભાવોએ ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવી

નવી દિલ્હીઃ દર વર્ષે 14 એપ્રિલના રોજ દેશભરમાં ભારતીય સંવિધાનના શિલ્પકાર ડો. ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ ખૂબ જ ધૂમધામથી અને સન્માનપૂર્વક ઉજવવામાં આવે છે. 1891માં આ દિવસે બાબાસાહેબ આંબેડકરનો જન્મ થયો હતો. બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની આજે જન્મજયંતિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી […]

નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં ‘નવકાર મહામંત્ર દિવસ’ કાર્યક્રમમાં ભાગ લીધો

નવી દિલ્હીઃ PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં ‘નવકાર મહામંત્ર દિવસ’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સફેદ કપડાં પહેરેલા પીએમ મોદી નવકાર મહામંત્રનો જાપ કરતા જોવા મળ્યા. આ કાર્યક્રમમાં, 100 થી વધુ દેશોના પ્રતિનિધિઓએ એકસાથે વૈશ્વિક સામૂહિક મંત્રના જાપના સાક્ષી બન્યા. ખરેખર, નવકાર મહામંત્ર દિવસ એ આધ્યાત્મિક સંવાદિતા અને નૈતિક ચેતનાનો એક મહત્વપૂર્ણ ઉજવણી છે, […]

મુદ્રા યોજનાના સૌથી મોટા લાભાર્થી મહિલાઓ છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 7, લોક કલ્યાણ માર્ગ પર પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના 10 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે ઉપસ્થિત તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને મહેમાનોનું સ્વાગત કરવાના સાંસ્કૃતિક મહત્વ અને તેમની હાજરીથી ઘરમાં આવતી પવિત્રતા પર ભાર મૂક્યો હતો. તેમણે સહભાગીઓને તેમના […]

નરેન્દ્ર મોદીએ બિમસ્ટેક દેશોના છઠ્ઠા શિખર સંમેલનમાં ભાગ લીધો

નવી દિલ્હીઃ PM મોદીની થાઇલેન્ડ મુલાકાતનો આજે બીજો દિવસ છે. તેઓએ બિમસ્ટેક દેશોના છઠ્ઠા શિખર સંમેલનમાં ભાગ લીધો.થાઇલેન્ડના વડાપ્રધાન પેટોંગટાર્ન શિનવાત્રાએ PM મોદીનું સ્વાગત કર્યું.આ સંમેલનમાં બેંકોક વિઝન 2030ને સ્વીકારવામાં આવશે.આ વખતે બિમસ્ટેકનું થીમ “BIMSTEC – Prosperous, Resilient and Free”. છે. ગત રોજ થાઇલેન્ડ અને ભારત વચ્ચે સમુદ્રી, IT,MSME અને હાથવણાટને લગતી બાબતો અંગે સમજૂતી […]

થાઈલેન્ડના પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીને બૌદ્ધ ગ્રંથોની વિશેષ આવૃત્તિ ભેટમાં આપી

નવી દિલ્હીઃ બેંગકોકમાં દ્વિપક્ષીય વાટાઘાટો બાદ થાઈલેન્ડના વડા પ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રાએ PM નરેન્દ્ર મોદીને ખૂબ જ ખાસ ભેટ આપી હતી. તિપિટક (પાલી ભાષામાં) અથવા ત્રિપિટક (સંસ્કૃત ભાષામાં) એ ભગવાન બુદ્ધના ઉપદેશોનો એક આદરણીય સંગ્રહ છે, જેમાં 108 ગ્રંથો છે અને તેને મુખ્ય બૌદ્ધ ગ્રંથ માનવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીને રજૂ કરાયેલું સંસ્કરણ પાલી અને થાઈ […]

નરેન્દ્ર મોદી અને થાઈલેન્ડના પીએમ પટોંગટાર્ન શિનાવાત્રા વચ્ચે મીટીંગ, બંને દેશ વચ્ચે મહત્વાના કરારો થયા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને થાઈલેન્ડના પ્રધાનમંત્રી પટોંગટાર્ન શિનાવાત્રા વચ્ચેની વ્યાપક વાટાઘાટો દરમિયાન ભારત અને થાઈલેન્ડ દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવા સંમત થયા. ભારત-થાઇલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના અંગે સંયુક્ત ઘોષણા ઉપરાંત, ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગ પર એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં, થાઇલેન્ડના ડિજિટલ ઇકોનોમી અને સોસાયટી મંત્રાલય અને ભારતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code