1. Home
  2. Tag "Narendra Modi"

પેરિસ ઓલિમ્પિકમાં ગયેલો દરેક ખેલાડી ચેમ્પિયન : નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​પેરિસ ઓલિમ્પિકમાં આપણા રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનાર ભારતીય ટુકડી સાથે વાર્તાલાપ કર્યો. નવી દિલ્હીમાં તેમની સાથે મુલાકાત કરતી વખતે, પીએમ મોદીએ રમતગમતના તેમના અનુભવો સાંભળ્યા અને રમતના ક્ષેત્રમાં તેમના પરાક્રમની પ્રશંસા કરી. પીએમ મોદીએ કહ્યું કે, પેરિસ ગયેલા દરેક ખેલાડી ચેમ્પિયન છે. ભારત સરકાર રમતગમતને સમર્થન આપવાનું ચાલુ રાખશે અને ઉચ્ચ-ગુણવત્તાવાળી […]

ભારત 2036માં ઓલિમ્પિકની યજમાનીનું સપનું સાકાર કરશેઃ નરેન્દ્ર મોદી

ભારતે 2036 સમર ઓલિમ્પિકની યજમાની કરવાની પ્રક્રિયા શરૂ કરી 78માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી નરેન્દ્ર મોદીનું સંબોધન નવી દિલ્હીઃ 78માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિકને લઈને એક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારતે 2036 સમર ઓલિમ્પિકની યજમાની કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. […]

નરેન્દ્ર મોદીએ 78માં સ્વતંત્રતા દિવસના સંબોધનમાં ભારતના ભવિષ્ય માટે મહત્ત્વાકાંક્ષી વિઝન પ્રસ્તુત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 78માં સ્વતંત્રતા દિવસનાં તેમનાં ભાષણમાં ભવિષ્યનાં લક્ષ્યાંકોની શ્રેણીની રૂપરેખા રજૂ કરી હતી, જેનો ઉદ્દેશ ભારતની વૃદ્ધિને આકાર આપવાનો, નવીનતાને વેગ આપવાનો અને વિવિધ ક્ષેત્રોમાં દેશને વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવાનો છે. પ્રધાનમંત્રીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છેઃ 1.ઇઝ ઓફ લિવિંગ મિશનઃ પીએમ મોદીએ મિશન મોડ પર ‘ઇઝ ઓફ લિવિંગ’ને પૂર્ણ કરવાના […]

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ગ્રાન્ડ-કોલર ઑફ ધ ઓર્ડર ઑફ તિમોર-લેસ્તેથી સન્માનિત કરવા પર ગર્વ વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ટ્વીટ કરીને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ-કોલર ઑફ ધ ઓર્ડર ઑફ તિમોર-લેસ્તેથી સન્માનિત કરવા બદલ ઘણો જ ગર્વ વ્યક્ત કર્યો છે. આ પ્રતિષ્ઠિત સન્માન ભારત અને તિમોર-લેસ્તે વચ્ચેના ઊંડા મૂળના સંબંધો અને પરસ્પર આદરને દર્શાવે છે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, “રાષ્ટ્રપતિજીને ગ્રાન્ડ કોલર ઓફ ધ […]

નરેન્દ્ર મોદી 3 ઓગસ્ટે કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 ઓગસ્ટ 2024ના રોજ સવારે 9.30 કલાકે રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (NASC) સંકુલ, નવી દિલ્હી ખાતે કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદ (ICAE)નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી જનસભાને સંબોધિત પણ કરશે. ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એગ્રીકલ્ચરલ ઇકોનોમિસ્ટ દ્વારા આયોજિત ત્રિવાર્ષિક કોન્ફરન્સ 02થી 07 ઓગસ્ટ 2024 દરમિયાન યોજાશે. ICAE 65 વર્ષ બાદ ભારતમાં […]

વાયનાડમાં ભૂસ્ખલનની દુર્ઘટના પર નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, વળતરની જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયનાડ ભૂસ્ખલનમાં 24 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે તેમણે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક એક્સ-પોસ્ટમાં લખ્યું છે કે, “વાયનાડના ભાગોમાં ભૂસ્ખલનથી હું વ્યથિત છું. મારા વિચારો એ તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને […]

નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના 112મા એપિસોડમાં વિવિધ વિષયો પર દેશવાસીઓ સાથે કરી વાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 112મી કડીમાં દેશવાસીઓને સંબોધન કરતા પેરિસ ઓલિમ્પિક, પ્રોજેક્ટ પરી, ડગ્સ દૂષણને નાથવા માનસ હેલ્પલાઇન, ટાઇગર ડે , તેમજ આસામની વર્લ્ડ હેરિટેજ સાઇટનો ઉલ્લેખ કરતા ઓગસ્ટ માસમાં આવતા તહેવારોની શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ પેરિસ ઓલિમ્પિકમાં ખેલાડીઓના ઉત્સાહ વધારવાની વાત કરતા કહ્યું હતું કે, Cheer for Bharat. તેમજ મેથેમેટિક્સ […]

કારગિલ વિજય દિવસ: યુદ્ધના જવાનો સાથેનો નરેન્દ્ર મોદીનો 25 વર્ષ જૂનો ફોટો વાયરલ

નવી દિલ્હીઃ સમગ્ર દેશ આજે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ પર શહીદોને યાદ કરી રહ્યો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લદ્દાખના દ્રાસ સેક્ટર પહોંચ્યા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. દરમિયાન, 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન પ્રધાનમંત્રી મોદીની કેટલીક જૂની તસવીરો ‘મોદી આર્કાઇવ’ નામના જૂના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે […]

કારગિલ વિજય દિવસઃ લદ્દાખમાં કારગિલ વોર મેમોરિયલ ખાતે નરેન્દ્ર મોદીએ શહીદોને આપી ભાવભીની શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં આજે 26મી જુલાઈએ 25મા કારગિલ વિજય દિવસ શહીદોને યાદ કરીને ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન પીએમ મોદી આજે લદ્દાખમાં કારગિલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ કારગિલ યુદ્ધમાં પોતાના જીવનું બલિદાન આપનારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. આજે કારગિલ યુદ્ધ વિજયના 25 વર્ષ પૂણ થયા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ […]

આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં ભારતના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં ભારતના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં ભારતના અસાધારણ પ્રદર્શન પર અપાર આનંદ અને ગર્વ વ્યક્ત કર્યો છે, જ્યાં દેશે તેનું સર્વશ્રેષ્ઠ ચોથું સ્થાન મેળવ્યું હતું. ભારતીય ટુકડીએ ચાર ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code