1. Home
  2. Tag "Narendra Modi"

નરેન્દ્ર મોદી અને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિએ ટેલિફોન પર વાતચીત કરી

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી એલોઇના રોડ્રિગ્ઝ ગોમેઝે ટેલિફોન પર વાતચીત કરી. બંને નેતાઓએ ભારત-વેનેઝુએલા સંબંધોને વધુ મજબૂત બનાવવા અને આગામી વર્ષોમાં દ્વિપક્ષીય સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવા પર વિગતવાર ચર્ચા કરી. ટેલિફોન પર વાતચીત બાદ, પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પોસ્ટ કર્યું કે […]

ઑપરેશન સિંદૂરે ભારતની ક્ષમતા અને સશસ્ત્ર દળોના શૌર્યને પુનઃસ્થાપિત કર્યું: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા ભારતની શક્તિ અને સશસ્ત્ર દળોની વીરતા ફરી એકવાર સાબિત થઈ છે. સાથે જ તે સ્વદેશી શસ્ત્રોના ક્ષેત્રે થયેલી પ્રગતિને પણ દર્શાવે છે. નવી દિલ્હીમાં વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, આધુનિક યુદ્ધ માત્ર સરહદો, ટેન્કો કે તોપો સુધી […]

નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2025-26 રજૂ કરશે

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2025-26 રજૂ કરશે. મુખ્ય આર્થિક સલાહકારના માર્ગદર્શન હેઠળ નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા આ સર્વે તૈયાર કરવામાં આવ્યો છે. આ આર્થિક સર્વેક્ષણ દેશની વર્તમાન આર્થિક સ્થિતિ અને ભવિષ્યના દ્રષ્ટિકોણની એક વ્યાપક સમીક્ષા છે. કેન્દ્રીય બજેટ 2026-27 રવિવારે રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો […]

તમિલનાડુ પરિવર્તનના મૂડમાં, જનતા NDA સરકાર ઇચ્છે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 24 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ ઉપર ફોટો શેર કરીને લખ્યું હતું કે, “મદુરંતકમમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણની રેલીનું વાતાવરણ સ્પષ્ટપણે દર્શાવે છે કે તમિલનાડુ શું વિચારી રહ્યું છે. DMK અને તેમની લૂંટનો અંત આવ્યો. લોકો રાષ્ટ્રીય લોકશાહી જોડાણ ઇચ્છે છે!” આ પોસ્ટ ચેંગલપટ્ટુ જિલ્લાના મદુરંતકમમાં એક વિશાળ NDA રેલી પછી આવી હતી, […]

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ તરીકે નીતિન નબીને ઉમેદવારી નોંધાવી, જાણો શું છે ભાજપની આગામી રણનીતિ

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભાજપા પોતાની રાજકીય પક્કડને વધારે મજબુત બનાવવાની દિશામાં કામગીરી કરી રહ્યું છે. નીતિન નબીનને ભાજપના અધ્યક્ષ બનાવવા અને મોદી 3.0 સરકારને બે વર્ષ પૂર્ણ થતા પહેલા સંગઠન અને સરકાર એમ બંને સ્તરે જોરદાર ફેરફાર કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન આજે નીતિન નબીનએ […]

સંસદની કાર્યવાહીમાં AI નો સમાવેશ: હવે 27 ભાષાઓમાં થશે પ્રસારણ

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: નવા વર્ષમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાની વિશેષ પહેલથી સંસદની કાર્યવાહીનો સમગ્ર ઢાંચો બદલાવા જઈ રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ દ્વારા સંસદના પ્રસારણથી લઈને સાંસદોની સુવિધા સુધીના અનેક નવા પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે. આગામી વર્ષ સુધીમાં સંસદની કાર્યવાહીનું પ્રસારણ તમામ 27 માન્યતા પ્રાપ્ત ભાષાઓમાં કરવામાં આવશે, જે ભારતની […]

સોમનાથ મંદિર પ્રત્યે વધતી જતી આસ્થા: ગુગલ સર્ચમાં 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

અમદાવાદ, 13 જાન્યુઆરી 2026: ભારતની સાંસ્કૃતિક ચેતના અને આસ્થાના કેન્દ્ર સમાન સોમનાથ મંદિર પ્રત્યે લોકોની રુચિ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ અભૂતપૂર્વ રીતે વધી રહી છે. ગૂગલ ટ્રેન્ડ્સ (Google Trends) ના તાજેતરના આંકડાઓ અનુસાર, છેલ્લા 20 વર્ષમાં સોમનાથ મંદિર માટેની ઓનલાઇન શોધ તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. વર્ષ 2004 થી 2025 સુધીના ડેટાનું વિશ્લેષણ કરતાં […]

નરેન્દ્ર મોદીઅને જર્મનીના ચાન્સલર વચ્ચે દ્વીપક્ષીય બેઠક યોજાઈ, મહત્વના કરાર થયાં

અમદાવાદ, 12 જાન્યુઆરી, 2026: ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સલર ફ્રેડિરક મર્જ વચ્ચે પાટનગર ગાંધીનીગરમાં દ્રીપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત-જર્મની નજીકના સહયોગી છે. એટલા માટે જ આજે ભારતમાં 2000 કરતા વધારે જર્મન કંપની કાર્યરત છે. આ જર્મનીની ભારત પ્રત્યેની અતૂટ વિશ્વાસ દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર […]

અમદાવાદ: નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરે ગાંધી આશ્રમની મુલાકાત લીધી

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026: ભારત અને જર્મની વચ્ચેના મજબૂત સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે જર્મન ચાન્સેલરે આજે (12 જાન્યુઆરી) ગુજરાતની મુલાકાતે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, જે બાદ બંને નેતાઓએ સાંસ્કૃતિક અને રાજદ્વારી કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. સાબરમતી આશ્રમમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ મુલાકાતના પ્રારંભે પીએમ મોદી અને ચાન્સેલર મેર્ઝ ઐતિહાસિક […]

સોમનાથ મંદિરઃ નરેન્દ્ર મોદીએ 1000 વર્ષના સંઘર્ષ અને અતૂટ આસ્થાને કરી યાદ

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: પ્રથમ જ્યોર્તિલિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજથી શરૂ થઈ રહેલા ‘સ્વાભિમાન પર્વ‘ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની સાંસ્કૃતિક અખંડિતતા અને સંઘર્ષની ગાથાને યાદ કરી છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ભાવુક પોસ્ટ કરીને સોમનાથના પુનરોદ્ધાર અને રાષ્ટ્રની એકતા પર ભાર મૂક્યો છે. આક્રમણો છતાં અડીખમ રહી આસ્થા પ્રધાનમંત્રીએ ઇતિહાસના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code