1. Home
  2. Tag "narishakti"

75મો ગણતંત્ર દિવસ: કર્તવ્યપથ પર જોવા મળ્યો નારીશક્તિનો જલવો

નવી દિલ્હી: દેશમાં આજે 75મા ગણતંત્ર દિવસ પર પહેલીવાર કર્તવ્યપથ પર નારીશક્તિનું અદભૂત અને અદમ્ય પરાક્રમ કૌશલ જોવા મળ્યું છે. ભવ્ય પરેડમાં મહિલાઓના શૌર્યની ઝાંખી જોઈને સૌ કોઈ ગર્વ મહેસૂસ કરી રહ્યા છે. સવારે સૌથી પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કર્તવ્યપથ પર ધ્વજારોહણ કરીને કાર્યક્રમની શરૂઆત કરી છે. આના સંદર્ભે કાર્યક્રમમાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેંક્રોં મુખ્ય […]

75મો ગણતંત્ર દિવસ: કર્તવ્યપથ પર પહેલીવાર નારીશક્તિએ ઢોલ-નગારા સાથે સમારંભનો કર્યો પ્રારંભ, 13 હજાર વિશેષ અતિથિ હાજર

નવી દિલ્હી: આખું ભારત આજે પોતાનો 75મો ગણતંત્ર દિવસ માનવી રહ્યું છે. કર્તવ્ય પથ પર વિકસિત ભારત અને ભારત લોકતંત્રની જનની છે, થીમ પર કાર્યક્રમ આયોજીત થયો છે. મુખ્ય અતિથિ તરીકે ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોં સામેલ થયા છે. આ સિવાય 13 હજાર જેટલા વિશેષ અતિથિઓ પણ સમારંભમાં સામેલ થયા છે. પરેડની શરૂઆત મિલિટ્રી બેન્ડના સ્થાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code