1. Home
  2. Tag "narmada dam"

નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારોઃ 1.61 લાખ ક્યુસેક પાણી છોડાયું

અમદાવાદઃ હાલ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. નર્મદા ડેમના 10 દરવાજા ખોલીને નર્મદા નદીમાં 1.61 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તેમજ નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં ભારે વરસાદના પગલે જળાશયોમાં […]

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 134.54 મીટર ઉપર પહોંચી

ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડાયું નદી કાંઠા વિસ્તારના ગામોને સાબદા કરાયાં નર્મદા નદીમાં 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અમદાવાદ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. દરમિયાન જળ સપાટી 134.54 મીટરે પહોંચી છે. હાલ સરદાર સરોવર ડેમના તમામ […]

ઉપરવાસમાં સતત વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં નવા પાણીની આવકઃ 80 ટકા ભરાયો

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદને પગલે ડેમમાં નવા પાણીની આવક થઈ રહી છે. ડેમ લગભગ 80 ટકા જેટલો ભરાયો છે. જળની સપાટી ઓવરફ્લોથી 5.94મીટર દૂર  132.74 મીટરે પહોંચી છે. ડેમની સપાટી 138.68 મીટર છે જો સતત નવા પાણીની આવક ચાલુ રહે તો ચાલુ વર્ષે આગામી દિવસો ઓવરફ્લો થવાની શકયતા […]

મેઘમહેરઃ ગુજરાતના 34 જળાશયો છલકાયાં, નર્મદા ડેમમાંમાં જળસપાટી 132.17 મીટરે પહોંચી

અમદાવાદઃ ગુજરાતમાં સારા એવા વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. જેથી ડેમ ઓવર ફ્લો થવાની નજીક પહોંચ્યો છે. હાલ ડેમમાં જળસપાટી 132.17 મીટરે પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 206 ડેમ પૈકી 34 ડેમ છલકાયાં છે. જ્યારે રાજ્યમાં સિઝનનો 70 ટકા વરસાદ નોંધાયો […]

નર્મદા ડેમઃ ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ રૂા.4 કરોડની 20 મિલીયન યુનિટનું વિજ ઉત્પાદન

અમદાવાદઃ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU-એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 126.66 મીટરે નોંધાયેલ છે. અને દર કલાકે 10 થી 12 સે.મી. પાણીની સપાટીમાં વધારો થઇ રહ્યોં છે જ્યારે ડેમમાં 1.30 લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ 6101.32 મિલીયન ક્યુબીક મીટર નોંધાયેલ છે. છેલ્લા એક સપ્તાહથી […]

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 126 મીટરે પહોંચી, દર કલાકે 12 સે,મી.નો થતો વધારો

રાજપીપળાઃ ગુજરાતની જીવીદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ડેમની સપાટી 126 મીટરને વટાવી જતાં રિવરબેડ પાવર હાઉસ કાર્યરત કરાયા છે. જેના લીધે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સરોવર-નર્મદા ડેમ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરના કહેવા મુજબ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સોમવારે 126.66 મીટરને વટાવી ગઈ હતી. દર […]

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવકઃ સપાટી 123.44 મીટરે પહોંચી

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે ડેમમાં સતત નપા પાણીની આવક થઈ રહી છે. મધ્યપ્રદેશમાં વરસી રહેલા વરસાદના પગલે 79705 ક્યુસેક પાણીની હાલ આવક થઈ રહી છે. ડેમમાં સતત પાણીની આવકને પગલે ડેમની જળસપાટી 123.44 મીટરે પહોંચી છે. ગુજરાતના છેવાડાના ગામડા સુધી સિંચાઇ અને પીવાનું પાણી પહોંચાડતા સરદાર સરોવર […]

રાજ્યના 207 જળ પરિયોજનાઓમાં 50.92 ટકા જળસંગ્રહ

અમદાવાદઃ રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં સુધીમાં 50.92 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1,69,139 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 50.63 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના 206 જળાશયોમાં 3,02,397 એમસીએફટી એટલે કે કુલ […]

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં નવા પાણીની સતત આવક

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની સતત આવી થઈ રહી છે. જેથી ડેમની જળ સપાટી 117.37 મીટર પહોંચી છે, જ્યારે મેન કેનાલમાં 5582 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેમજ અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. નર્મદા ડેમમાં હાલ 267.53 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો […]

નર્મદા ડેમના નિર્માણમાં 70 હજાર કરોડ ખર્ચાયા, રાજ્યમાં પાણી પહોંચાડવા 21,651 કરોડનો ખર્ચ

ગાંધીનગરઃ ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના નિર્માણમાં 9000 કરોડનો ખર્ચ થયો છે જ્યારે નર્મદાના નીરને  ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવા પાછળ રૂપિયા 21,651.71 કરોડનો ખર્ચ થયો છે. નર્મદા ડેમ આજે પણ સિવિલ કન્સ્ટ્રકશન ક્ષેત્રે એક માઈલ્ડસ્ટોન ગણવામાં આવે છે. ગુજરાતની જીવાદોરી સમા નર્મદા યોજનાથી ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પાણી તેમજ વીજળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code