1. Home
  2. Tag "narmada"

નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમા અર્થે પ્રતિ વર્ષ 10 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓ જોડાય છે

રાજપીપલા : ભારત દેશની નદીઓ પૈકી એકમાત્ર નર્મદા નદીની પરિક્રમા થાય છે. ગુજરાતમાં ગીરનારની લીલી પરિક્રમા સહિત અન્ય જાત્રાઓ, પદયાત્રાઓ, ધાર્મિક સ્થળોની યાત્રાએ શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માનિતા સ્થળે જતા હોય છે. ત્યારે નર્મદા જિલ્લામાંથી પસાર થતી પુણ્ય સલિલા માં નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમાનું અનેરૂં મહત્વ રહેલું છે. ભારતીય હિન્દુ કેલેન્ડર અનુસાર આ […]

ગુજરાતઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં નહીં સર્જાય પાણીની સમસ્યા, નર્મદા ડેમમાં ચોમાસા સુધી ચાલે એટલું પાણી

અમદાવાદઃ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળાના ગરમીના દિવસોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા મારફતે આ વિસ્તારોમાં પાણીની સમસ્યાને હળવી કરવા માટે પાણી પુરુ પાડવામાં આવે છે. જો કે, ચોમાસામાં આવેલા સારા વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઈ હતી. રાજ્યમાં હવે ધીમે-ધીમે ગરમી વધી રહી […]

ગુજરાતના તમામ નાના-મોટા ડેમો ભરી શકાય તેટલું નર્મદાનું 11.7 મિલિયન એકર ફિટ પાણી મળશે

અમદાવાદઃ સરદાર સરોવર નર્મદા યોજના સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી ગણાય છે. નર્મદા યોજનાનું પીવાનું પાણી ગામેગામ પહોંચી ગયું છે. તેથી ઉનાળા દરમિયાન લોકોને મુશ્કેલી પડતી નથી. તેમજ સૌની યોજના હેઠળ ડેમો અમે તળાવો ભરવામાં આવી રહ્યા છે. એટલે તેના દ્વારા પણ સિંચાઈનું પાણી આપવામાં આવી રહ્યું છે. નર્મદાના પાણી તો છેક કચ્છ સુધી પહોંચ્યા છે. […]

શિયાળામાં ફરવા માટે કુદરતના ખોળે આવેલા છે આ સુંદર સ્થળો વિશે જાણો

સાહીન મુલતાની- ગુજરાતીઓની વાત આવે એટલે એક વાત તો ચોક્કસ કહી જ શકાય કે,ગુજરાતી એટલે ખાવાના અને ફરવાના ખુબ જ શોખીન,એક બે દિવસ કામ-ઘંઘામાંથી જો રજા મળી જાય એટલે આપણે ગુજરાતીઓ ઉપડી જ જઈએ,આજુ-બાજુ આવેલા પીકનિક સ્પોટ પર કે પછી કોઈ ઘાર્મિક સ્થળ પર અને ઉનાળાની સીઝન હોય તો નદી કે દરિયાના કાંઠે લટાર મારવાનું […]

કુદરતના ખોળે રમતા સુંદર સ્થળોની હારમાળા નર્મદા જીલ્લો – અહીં આવેલા મંડાણ ગામની એક વખત લો મુલાકાત

સાહિન મુલતાનીઃ કુદરતના સાનિધ્યમાં આવેલું  છે  માંડણ ગામ  કાશ્મીરમાં ફરતા હોવાની  થાય છે અનુભુતી ચારે તરફ પહાડોની હારમાળા જો હોય વચ્ચમાં નદીનું સ્થિ પાણી તળાવ સ્વરુપે હોય અને કાશઅમીર જેવા શિકારા જેવી નાવડીઓ વિહાર કરતી હોય તો કેવી મજા આવે ને, જી હા આવું જ એક સુંદર દ્ર્શ્ય સર્જાય છે માંડણ ગામમાં, જે નેત્રંગ તાુલકાથી […]

નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પાણી ન છોડાતા મોરબી અને માળિયા વિસ્તારના ખેડુતો પરેશાન

ધ્રાંગધ્રાઃ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં ખેડુતો રવિ પાકની વાવણી માટે તૈયારીઓ કરી રહ્યા છે. ઘણા ખેડુતોએ આગોતરા વાવણીનું કાર્ય પૂર્ણ પણ કરી દીધી છે. જ્યારે ઘણા ખેડુતોના ખેતરોમાં ખરીફ પાક લહેરાઈ રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં સિચાઈનું પાણી આવતુ નથી. જેથી આ વિસ્તારના ખેડૂતોને પાકને બચાવવા માટે મુશ્કેલી ઊભી થઇ […]

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસઃ નર્મદા-દાહોદના 14 તાલુકામાં સેફ સ્પેશ અને એડોલેશન રિસોર્સ સેન્ટરનું લોન્ચિંગ થશે

અમદાવાદઃ ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ની ઉજવણી અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી મંગળવારે મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે કરાશે. દરમિયાન નર્મદા અને દાહોદ જિલ્લાના 14 તાલુકાઓમાં ‘‘સેફ સ્પેશ અને એડોલેશન રિસોર્સ સેન્ટર’’નું  ઇ- લોન્ચિંગ કરાશે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા યુનિસેફના સહયોગથી યોજાનારા આ […]

સરદાર પટેલની પ્રતિમા આવનારી પેઢીની જિજ્ઞાસાઓનો ઉત્તર આપવાની સાથે પ્રેરણા પુરી પાડશેઃ અર્જુન મુંડા

અમદાવાદઃ કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસર નિહાળી ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. સરદાર સાહેબની દુરંદેશીતાના પરિણામે આજે ભારત દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશના રૂપમાં સ્થાપિત થયો છે તેમ જણાવી મંત્રી અર્જુન મુંડાએ વિશ્વની આ સૌથી ઉંચી પ્રતિમા આવનારી પેઢીની જિજ્ઞાસાનો ઉત્તર આપશે અને પ્રેરણા […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ રાત્રિ રોકાણ કરતા પ્રવાસીઓ માટે સ્થાનિક નૃત્ય શોનું આયોજન કરવા રજૂઆત

અમદાવાદઃ નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે ટુરિઝમ મંત્રાલય ભારત સરકાર દ્વારા ટુરિઝમ ઈન્ડસ્ટ્રી સ્ટેક હોલ્ડર્સની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નર્મદા જિલ્લામાં આવેલ હોટલના મલિક અને મેનેજર સહિત જિલ્લામાં હોમ સ્ટે  અને અન્ય રીતે પ્રવાસન ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓ સાથે  જિલ્લામાં ટુરિઝમનો વિકાસ કેવી રીતે થાય તે મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં હોટલ મેનેજમેન્ટને […]

બનાસકાંઠાના સરહદી તાલુકાના 22 ગામોને નર્મદાનું પાણી મળશે

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લાના ગામના ખેડૂતો અને લોકોને પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સરહદી જિલ્લાના 22 જેટલા ગામમમાં આગામી દિવસોમાં નર્મદાના પાણી પહોંચશે. જેથી આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના વાવ અને સુઇગામ તાલુકાના 22 જેટલા ગામોમાં હવે નર્મદાનું પાણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code