1. Home
  2. Tag "narmada"

નર્મદા અને ઉકાઈ ડેમમાં નવા પાણીની સતત આવક, નર્મદા અને તાપી નદીમાં પાણી છોડાયું

અમદાવાદઃ રાજ્યમાં સારા વરસાદ અને ઉપરનાવાસમાં સતત વરસી રહેલા વરસાદના પગલે નર્મદા ડેમ અને ઉકાઈ ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. આ જેથી હાલ નર્મદા ડેમમાંથી નર્મદા નદી અને ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી બંને નદીના કાંઠા વિસ્તારના લોકોને સાબદા રહેવા તાકીદ કરવામાં આવી છે. બંને ડેમમાં નવા […]

વિશ્વ વાઘ દિવસઃ 80ના દાયકા પહેલા ડાંગ, નર્મદા અને સાબરકાંઠામાં વાઘનો વસવાટ હતો

અમદાવાદઃ વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ઉપરાંત રોયલ અને મોભાદાર પ્રાણી છે, દર વર્ષે 29મી જુલાઈએ વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ’-‘ગ્લોબલ ટાઈગર ડે’ ઉજવવામાં આવે છે. 2018 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કુલ 2967 વાઘ અસ્તિત્વ ધરવતા હોવાનું નોંધાયું છે. ગુજરાતમાં 80ના દાયકા પહેલા ડાંગ, નર્મદા અને સાબરકાંઠા જિલ્લામાં વાઘ વસવાટ કરતા હતા. જો કે, હાલ ગુજરાતમાં […]

નર્મદાઃ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કેમ્પસની ઉચ્ચ અધિકારીઓએ લીધી મુલાકાત

અમદાવાદઃ નર્મદામાં સ્થાપવામાં આવેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે ઉભા થનારા કેમ્પસની કેન્દ્રીય આદિજાતિ વિકાસ સચિવે મુલાકાત લીધી હતી. તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે યુનિવર્સિટીને લઈને લંબાણપૂર્વકની ચર્ચા કરી હતી. આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્બારા 2017માં રાજપીપલા જિ.નર્મદા ખાતે સ્થાપવામાં આવેલ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપલાનાં રૂા. 341 કરોડનાં ખર્ચે ઉભા થનાર મુખ્ય […]

ઉત્તર ગુજરાતમાં આજથી 10 દિવસ સુધી નર્મદાનું 1500 ક્યુસેક પાણી અપાશે

પાલનપુરઃ ઉત્તર ગુજરાતમાં આજે  15મી એપ્રિલને શુક્રવારથી 10 દિવસ સુધી નર્મદાનું 1500 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના મૂંગા પશુઓના લીલો ઘાસચારો બચાવવા મુખ્યમંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, ગઈકાલે બનાસકાંઠાના વડગામમાં યોજાયેલા સમસરતા સંમેલનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે પણ ખાતરી આપી હતી કે, સુજલામ-સુફલામ યોજનાની કેનાલો અને નર્મદાની કેનાલોમાં પાણી […]

ઈચ્છિત પરિણામો માટે બધા હિતધારકોએ મધ્યસ્થી તરફ સકારાત્મક વલણ દર્શાવવું જોઈએઃ રાષ્ટ્રપતિ

અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે આજે ગુજરાતના નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે, ગુજરાત હાઇ કૉર્ટ દ્વારા આયોજિત મધ્યસ્થતા અને માહિતી ટેકનોલોજી પરની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કાનૂની પ્રેક્ટિશનર તરીકેના તેમના દિવસોને યાદ કર્યા હતા અને કહ્યું કે તે વર્ષો દરમિયાન, તેમના મગજમાં કબજો જમાવનાર એક મુદ્દો ‘ન્યાય […]

રાજકોટ :આજી ડેમ બાદ ન્યારી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી

નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી સૌની યોજના અંતર્ગત ન્યારી ડેમમાં પહોંચ્યા નર્મદાના નીર શહેરને દૈનિક 20 મિનિટ પીવાનું પાણી મળશે:પ્રદીપ ડવ  રાજકોટ:ઉનાળાની શરૂઆત થતા જ પાણીની સમસ્યા સર્જાતી હોય છે.પરંતુ રાજકોટવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.રાજકોટમાં સૌની યોજના અંતર્ગત ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી છે.ન્યારી ડેમમાં દરવાજા રીપેરીંગની કામગીરી પૂર્ણ […]

ગુજરાતઃ સૌની યોજના હેઠળ 53 જળાશયો, 131 તળાવ અને 863 ચેકડમમાં નર્મદાનું પાણી ભરાયું

અમદાવાદઃ ગુજરાતમાં અંદાજીત રૂ. 72 હજાર કરોડના ખર્ચે નર્મદા યોજનાની કામગીરી પૂર્ણ થવા જઈ રહી છે. કચ્છ શાખા નહેરનું વિતરણ માળખું, મીસીંગ લીંક, સબમાઈનોર પઈપલાઈન ની બાકી રહેલી કામગીરી 6 ટકા જેટલી છે. તે વર્ષ 2022-23માં પૂર્ણ કરવાના સંકલ્પ સાથે બજેટમાં રૂ. 3020 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  કચ્છ વિસ્તારમાં નર્મદાના પુરના વધારાના 1 મિલિયન […]

નર્મદાઃ કેવડિયા જંગલ સફારીની બે વર્ષના સમયગાળામાં 8.37 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

અમદાવાદઃ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે. અહીં 2 વર્ષ પહેલાં કેવડિયા જંગલ સફારીની પણ શરુઆત કરવામાં આવી હતી. આ જંગલ સફારીને પણ પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને લાખોની સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત કરી છે. દરમિયાન બે વર્ષના સમયગાળામાં 8.37 લાખ પ્રવાસીઓએ […]

મહેસાણામાં નર્મદાની કેનાલમાં સિંચાઈ માટે પાણી 31મી માર્ચ સુધી ચાલુ રાખવા માગ

મહેસાણાઃ જિલ્લામાં નર્મદા યોજના આધારિત કેનાલમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવતું પાણી 15 મી માર્ચથી બંધ કરવાની જાહેરાત કરાતા  બેચરાજી વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય ભરતજી ઠાકોરે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે. જો કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે તો ખેડૂતોના પાક નિષ્ફળ જાય તેવી શંકા વ્યક્ત કરી છે ખેડૂતોના હિતમાં આગામી 31મી માર્ચ સુધી કેનાલોમાં નર્મદા […]

ગુજરાતમાં વીજળીની ખેંચને પહોંચી વળવા નર્મદા રિવરબેડના બે ટર્બાઈન શરૂ કરાયા

વડોદરાઃ કોલસાની અછતને લીધે દેશભરમાં વીજળીની કટોકટી સર્જાય છે. ગુજરાતમાં પણ વીજળીની ખેંચને લીધે રવિ સિઝનની વાવણી ટાણે જ ખેડુતોને વીજ કાપ સહન કરવાનો વારો આવ્યો છે. હવે રાજ્ય સરકાર દ્વારા નર્મદા રિવરબેડ કાર્યરત કરીને વીજ પુરવઠો મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. નર્મદા બંધના રિવરબેડ પાવરહાઉસ ના 1200 મેગાવોટ ના બે ટર્બાઇનો ચાલુ કર્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code