જુનાગઢમાં નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રથી સાહિત્યનો વારસો જીવંત થશેઃ મંત્રી
જુનાગઢઃ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢના સયુંકત ઉપક્રમે રૂ.15 કરોડના ખર્ચે નિર્માણ થનારા નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રનું રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસગે અધ્યક્ષસ્થાનેથી મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે આ સંશોધન કેન્દ્રથી સંશોધન, અનુવાદ અને સંરક્ષણ થકી […]