1. Home
  2. Tag "Nashik"

મહારાષ્ટ્રનાં નાસિકમાં PM મોદી આજે 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કરશે

મુંબઈઃ પીએમ નરેન્દ્ર મોદી 12મી જાન્યુઆરીએ મહારાષ્ટ્રના નાસિકમાં 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે અને દેશના યુવાનોને સંબોધિત કરશે. આ વર્ષે, રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી વિવિધ સરકારી વિભાગોના સહયોગથી સમગ્ર ભારતના જિલ્લાઓમાં યુવા બાબતોના વિભાગની તમામ ક્ષેત્રીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. NSS એકમો, NYKS અને ઘણી શૈક્ષણિક સંસ્થાઓના સમર્થન સાથે સમગ્ર દેશમાં ‘MY Bharat’ સ્વયંસેવકો […]

મહારાષ્ટ્રના નાસિકમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ

 મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા 3.6ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં મુંબઈ:મહારાષ્ટ્રના નાસિકમાં બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપ સવારે 4.04 કલાકે આવ્યો હતો.ભૂકંપની તીવ્રતા 3.6 હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 5 કિમી અંદર હતું.જોકે આવેલા ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન થયાને સમાચાર સામે આવ્યા નથી. આ પહેલા મંગળવારે લદ્દાખના લેહ અને કારગીલમાં […]

નાસિકમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા,લોકોમાં ભયનો માહોલ

નાસિકમાં ભૂકંપના આંચકા ત્રણ વખત આવ્યો ભૂકંપ લોકોમાં ફેલાયો ડરનો માહોલ મુંબઈ:મહારાષ્ટ્રના નાસિકમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4, 2.1 અને 1.9 રહી છે.આં ભૂકંપના કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ કે નુકસાન થયું નથી, પરંતુ લોકોમાં ભયનો માહોલ છે. સતત ત્રણ ભૂકંપના આંચકાથી દરેક લોકો ડરી ગયા છે.વહીવટીતંત્રએ દરેકને ન ડરવાની […]

ડુંગળીના ભાવ વધારા વચ્ચે નાસિકના સાત વેપારીઓ ઉપર આવકવેરા વિભાગના દરોડા

મુંબઈઃ પેડ્રોલ-ડિઝલના ભાવ વધારાની સાથે ટ્રાન્સપોર્ટેળન મોંઘુ થયું છે. જેની સીધી અસર સામાન્ય જનતા ઉપર પડી રહી છે. બીજી તરફ ડુંગળીના ભાવમાં સતત વધારો થયો છે. દરમિયાન નાસિકમાં ઈન્કમટેક્સ વિભાગે ડુંગળીના સાત જેટલા વેપારીઓ ઉપર દરોડા પાડ્યાં હતા. આઈટીના દરોડાના પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક વેવારીઓએ ડુંગળીનો સંગ્રહ કરીને […]

મહારાષ્ટ્રના નાસિકમાં ભૂકંપના આંચકા અનુભવાયા, તીવ્રતા 3.5ની નોંધવામાં આવી

મહારાષ્ટ્રના નાસિકમાં ભૂકંપના આંચકા તીવ્રતા 3.5 નોંધવામાં આવી જાનહાનિ કે નુક્સાનની કોઈ માહિતી આવી નથી મુંબઈ:મહારાષ્ટ્રના નાસિકમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5ની માપવામાં આવી હતી. ભૂકંપ નાસિકથી 95 કિમી પશ્ચિમમાં થયો હતો. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી ત્રણ કિલોમીટરની અંદર હોવાનું કહેવાય છે. જો કે આ […]

મહારાષ્ટ્રનું રાજકારણઃ નારાયણ રાણેને CM ઠાકરે વિરુદ્ધ ઉચારણ કરવું પડ્યું ભારે

મુંબઈઃ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની મુશ્કેલીમાં વધારો થયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ આપત્તિજનક નિવેદનને લઈને તેમની ધરપકડના આદેશ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. નાસિક ક્રાઈમ બ્રાન્ચે આ આદેશ જાહેર કર્યાં છે. આ ઉપરાંત તેમની સામે 3 પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. જેથી ભાજપ અને શિવસેનાના કાર્યકરો સામ-સામે આવી ગયા હતા. નાસિકના […]

નાસિકમાં 30 લોકો ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત મળ્યા, 28 દર્દીઓ ગ્રામીણ વિસ્તારના

નાસિકમાં 30 લોકો ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત મળ્યા ૩૦ માંથી 28 દર્દીઓ ગ્રામીણ વિસ્તારના જીનોમ સિક્વન્સીંગ માટે પૂણેની લેબમાં મોકલ્યા સેમ્પલ મુંબઈ:દેશમાં કોરોનાની બીજી લહેર શાંત પડી છે.પરંતુ કેટલાક રાજ્યમાં હજુ કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે.કોરોના વાયરસના કેસ અટકવાનું નામ જ નથી લઇ રહ્યો..ત્યારે મહારાષ્ટ્રમાંથી ડેલ્ટા વેરિએન્ટના કેસો સતત નોંધાઈ રહ્યા છે. નાસિકમાં શુક્રવારે 30 […]

મહારાષ્ટ્ર : નાસિકની હોસ્પિટલમાં ઑક્સિજન ટેંક લીક, 22 લોકોના મોત

હોસ્પિટલમાં ઑક્સિજન ટેંક લીક હોસ્પિટલના પરિસરમાં ફેલાયો ધુમાડો 22 લોકોના નિપજ્યા મોત મુંબઈઃ મહારાષ્ટ્રના નાસિકથી ખૂબ જ દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે.નાસિકની એક હોસ્પિટલમાં ઓક્સિજન લીક થયાની ઘટના બની હતી. આ ઘટના નાસિકની ઝાકિર હુસેન મ્યુનિસિપલ હોસ્પિટલની છે,જ્યાં એક ટેંકમાંથી અચાનક ઓક્સિજન લીક થવા લાગ્યું હતું.અને જોત જોતામાં સમગ્ર હોસ્પિટલ પરિસરમાં ધુમાડો ફેલાઈ ગયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code