1. Home
  2. Tag "Nation"

‘અગ્નવીર’ માત્ર રાષ્ટ્રના ‘સુરક્ષાવીર’ નથી, પરંતુ તેઓ ‘સમૃદ્ધિવીર’ પણ છે : સંરક્ષણ પ્રધાન

નવી દિલ્હીઃ અગ્નિપથ સશસ્ત્ર દળો માટે એક પરિવર્તનકારી યોજના છે, જે ભારતીય સેનાને યુવા, હાઇટેક અને અતિ-આધુનિક અભિગમ સાથે વિશ્વનું શ્રેષ્ઠ સૈન્ય દળ બનાવવામાં બળ ગુણક તરીકે કામ કરશે. તેમ રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહ નવી દિલ્હીમાં શિક્ષણ મંત્રાલય (MOE) અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય (MOSDE) સાથે એમઓયુ વિનિમય […]

રાષ્ટ્રના 360 ડિગ્રી વિકાસમાં ઉભરતાં સ્ટાર્ટઅપનું મહત્વનું યોગદાન: અશ્વિની વૈષ્ણવ

અમદાવાદઃ ડિજિટલ ઈન્ડિયા વીક-૨૦૨૨ અંતર્ગત કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક એન્ડ આઈ.ટી મંત્રી અશ્વિની વૈષ્ણવના અધ્યક્ષસ્થાને મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ કોન્ફરન્સ યોજાઈ. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતુ કે,  રાષ્ટ્રના 360 ડિગ્રી વિકાસમાં ઉભરતાં સ્ટાર્ટઅપનું મહત્વનું યોગદાન છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાને કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ પહેલ ગણાવતા મંત્રી  વૈષ્ણવે  ઉમેર્યું કે, ઉદ્યોગ સાહસિકોને સપોર્ટ આપવા, એક મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવા તેમજ […]

‘મિલે સુર મેરા તુમ્હારા’ ગીતનું નવુ સંસ્કરણ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે રાષ્ટ્રને સમર્પિત કર્યું

અમદાવાદઃ મિલે સુર મેરા તુમ્હારા ગીતનું નવુ સંસ્કરણ રેલવે અને કાપડ રાજ્યમંત્રી દર્શના બેન જરદોશે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. આ ગીત 13 જુદી-જુદી ભાષાઓમાં ગવાયું છે. રેલવે અને કાપડ રાજ્યમંત્રી દર્શના જરદોશે આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘મિલે સુર મેરા તુમ્હારા’ ગીતનું નવું સંસ્કરણ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. આ ગીતનું નવું સંસ્કરણ રેલવે […]

આયુર્વેદમાં રાષ્ટ્રની પોષણની જરૂરિયાતને પહોંચી વળવાની ક્ષમતા છે: સ્મૃતિ ઈરાની

દિલ્હીઃ રાષ્ટ્રની પોષણની જરૂરિયાતને પહોંચી વળવા માટે આયુર્વેદના હસ્તક્ષેપની પ્રાચીન જ્ઞાનનો અસરકારક રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગેની જાણકારી આપવી સમયની જરૂરિયાત છે. તેમ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા (AIIA) ખાતે પોષણ માહ – 2021 ની શરૂઆત નિમિત્તે ન્યુટ્રી ગાર્ડનનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું.   મહિલા અને […]

PM મોદી આજે સાંજે 5 વાગે કરશે રાષ્ટ્રજોગ સંબોધન, કહી શકે આ વાત

PM મોદી આજે દેશને રાષ્ટ્રજોગ સંબોધન કરશે દવા અને કડકાઇ રાખવા પર કરી શકે છે ચર્ચા રસીકરણ અભિયાન પર પણ વાત કરી શકે છે નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેરનો કહેર હવે સતત ઘટી રહ્યો છે અને દેશભરમાં આજથી અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ વચ્ચે પીએમ મોદી આજે સાંજે પાંચ વાગે રાષ્ટ્રજોગ સંબોધન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code