1. Home
  2. Tag "national highway"

ડીસામાં નેશનલ હાઈવે પર 200 કરોડના ખર્ચે બનેલા એલિવેટેડ બ્રિજ પર બે વર્ષમાં જ તિરોડો પડી,

ડીસાઃ ગુજરાતમાં નવનિર્મિત બ્રિજમાં ગાબડાં પડવાની કે તિરાજો પડવાની ઘટનાઓ વધી રહી છે. ડીસામાં નેશનલ હાઈવે પર રૂપિયા 200 કરોડના ખર્ચે બે વર્ષ પહેલા એલિવેટેડ બ્રિજનું નિર્માણ કરાયું હતું. આ બ્રિજ ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ ગણાય છે. આ બ્રિજ પરથી રોજના અંદાજે 10,000થી પણ વધુ વાહનચાલકો પસાર થાય છે. આ બ્રિજને બન્યાને માત્ર બે વર્ષમાં […]

લીંબડી નજીક નેશનલ હાઈવે પર બાઈક-ટ્રક વચ્ચેના જુદા જુદા અકસ્માતોમાં બેનાં મોત

લીંબડીઃ અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક જુદા જુદા ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બેના મોત નિપજ્યા હતા. જેમાં લીંબડીના પીજીવીસીએસની કચેરી નજીક હાઈવે પર પૂરફાટ ઝડપે આવેલા ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બીજો અકસ્માત હાઈવે પર કટારિયા ગામના પાટિયા નજીક સર્જાયો હતો. જેમાં આઈસરે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું […]

મહુવામાં નેશનલ હાઈવેના છેલ્લા 8 વર્ષથી અધૂરા કામને લીધે અકસ્માતોમાં થયો વધારો

મહુવાઃ રાજ્યમાં ભાવનગર-મહુવા, સોમનાથ સુધીના કોસ્ટલ હાઈવેનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે. ભાવનગર-મહુવા-સોમનાથ એન.એચ.-51ના 256 કી.મી. 4 માર્ગીય નેશનલ હાઈવેનું કામ શરૂ કરવામાં આવ્યુ ત્યારે 33 માસમાં 4 લેનની કામગીરી પૂર્ણ થઇ જશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ 7-8 વર્ષ પછી પણ આ રોડની કામગીરી પૂર્ણ થઇ નથી. આ રોડની કામગીરી હાલ ધીમીગતિએ થઇ […]

ભુજ નજીક નેશનલ હાઈવે પરનો રુદ્રમાતા બ્રિજને મરામત માટે કરાયો બંધ,વાહનોની લાગી કતારો

ભુજ:  કચ્છ જિલ્લાના મુખ્ય શહેર ભુજને જોડતો વર્ષો જુના રૂદ્રમાતા પુલ જર્જરિત બનતા જેના સમારકામની માગણી ઉઠતા હાઈવે ઓથોરિટી દ્વારા વિધિવત જાહેરનામું બહાર પાડી પુલ બંધ કરવામાં આવ્યો છે. જેને લીધે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. જેમાં ભુજના નાગોર અને નખત્રાણા થઇને ભારે વાહનો માટે વૈકલ્પીક રૂટ જાહેર કરાયો છે. પરંતુ ટ્રક ચાલકને લાંબો ફેરો […]

પાલનપુરથી આબુ રોડ સુધીના નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાંથી વાહનચાલકો પરેશાન

પાલનપુરઃ બનાસકાંઠામાં ભારે વરસાદને લીધે નેશનલ હાઈવેની હાલત બિસ્માર બની ગઈ છે. જેમાં આબુરોડથી પાલનપુર સુધીના નેશનલ હાઈવે પર તો ઠેર ઠેર જગ્યાએ ઊંડા ખાડા પડી ગયા છે. તેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે. બનાસકાંઠામાં વરસાદને લીધે નેશનલ હાઈવેની હાલત બિસ્માર બની ગઈ છે. પાલનપુરથી આબુ રોડ તરફ જતા નેશનલ હાઈવે પર […]

ચોટિલા નજીક નેશનલ હાઈવે પર ટ્રક પાછળ જીપ ઘૂંસી જતા 2ના મોત, 6 ને ઈજા

સુરેન્દ્રનગર: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈ-વે પર ચોટિલા નજીક આજે સવારે બંધ ટ્રક પાછળ જીપ ઘૂંસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જીપમાં સવાર બે લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે  6 વ્યક્તિઓ ઈજાઓ થઈ હતી  પોલીસની પ્રાથમિક તપાસમાં જીપમાં સવાર પ્રવાસીઓ અમદાવાદથી દ્વારકા જતા હતા, ત્યારે ચોટિલા નજીક અકસેમાતનો બોગ બન્યા હતા. આ અકસ્માતની વિગતો એવી […]

નેશનલ હાઇવે પર વીરપુર-જેતપુર વચ્ચે ઠેર ઠેર ગાબડાંથી વાહનચાલકો પરેશાન

રાજકોટઃ ગુજરાતમાં નેશનલ હાઈવે પર સરકાર દ્વારા ટોલ ઉઘરાવવામાં આવતો હોવા છતાં યે હાઈવેના મરામત માટે ખાસ કોઆ ધ્યાન રખાતુ નથી. જેમાં નેશનલ હાઈવે તોરિટીના અધિકારીઓની નિષ્ક્રિયતા જોવા મળતી હોય છે. યાત્રાધામ વિરપુર-જેતપુર નેશનલ હાઈવે પર વીરપુર ગામ પાસે હાઇવે રોડ તેમજ બિહામણા પુલ તરીકે ઓળખાતા પુલની રેલીંગ 6 મહિનાથી તૂટી ગઈ હોવા છતાંય નેશનલ […]

નીતિન ગડકરીએ મધ્યપ્રદેશમાં રૂ.1261 કરોડના પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યુ

ભોપાલ : કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે ​​મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય રાજ્ય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે, રાજ્ય મંત્રી ગોપાલ ભાર્ગવ, બિસાહુલાલ સિંહ અને સાંસદો, ધારાસભ્યો અને અન્ય અધિકારીઓની હાજરીમાં મધ્યપ્રદેશના મંડલામાં રૂ. 1261 કરોડના ખર્ચે કુલ 329 કિલોમીટર લંબાઈના 5 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ગડકરીએ કહ્યું કે મંડલા […]

ભરૂચ પાસે રાષ્ટ્રીય ઘોરી માર્ગ પર પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા, ત્રણના મોત

ભરૂચઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ભરૂચ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. લાભપાંચમની સવાર કેટલાક મુસાફરો માટે કાળમુખી બની હતી. ભરૂચના નબીરપુર પાસે વહેલી સવારે ધુંધળા વાતાવરણમાં એકસાથે પાંચ વાહનો અથડાયા હતા. 5 વાહનોના અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા […]

દિલ્હી-કંડલા નેશનલ હાઈવે પર ભીલડી ટોલ બુથ નાબુદ કરવા લોકોએ ધરણા યોજી વિરોધ કર્યો

પાલનપુરઃ દિલ્હી કંડલા નેશનલ હાઇવે 27 પર ડીસાના ભીલડી પાસે આવેલા ટોલબુથ પર આજુબાજુના ગ્રામવાસીઓને ટોલ તરીકે મોટી રકમ ચૂકવવી પડે છે. જેથી સ્થાનિક લોકોએ ટોલ નાબૂદ કરવા ટોલ બુથ પર ધરણા યોજી વિરોધ દર્શાવ્યો હતો. જોકે રાજ્ય મંત્રીની ખાતરી બાદ ધરણા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી-કંડલા નેશનલ હાઇવે નંબર 27 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code