ગુજરાતમાં એગ્રીકલ્ચર ટુરિઝમ વિકસાવાશે
અમદાવાદઃ ગાંધીનગરના રામકથા મેદાન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિદિવસીય રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. તેમણે આ ઉત્પાદકો અને વિક્રેતાઓના સ્ટોલની મુલાકાત લઈને કેરીની જાત અને વાવેતરથી લઈને ઉત્પાદન અને વેચાણ સુધીની વિગતો મેળવી હતી.આ કાર્યક્રમમાં શ્રમ રોજગાર રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા કહ્યું કે, એગ્રીકલ્ચર ટુરિઝમને વિકસાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે વધુમાં કહ્યું હતું […]