લખીમપુર હિંસા મામલે CM યોગીએ પહેલીવાર મૌન તોડ્યું, જાણો શું કહ્યું?
લખીમપુર હિંસા મામલે યુપીના સીએમ યોગી આદિત્યનાથે પ્રથમવાર મૌન તોડ્યું લખીમપુર હિંસાની ઘટનાઓ ખોટી હતી હાલમાં સીટ આ કેસની તટસ્થ તપાસ કરી રહી છે નવી દિલ્હી: લખીમપુર હિંસાના પડઘા જ્યારે દેશમાં પડ્યાં છે ત્યારે હવે પ્રથમવાર યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ હિંસા મામલે મૌન તોડ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું […]


