1. Home
  2. Tag "National news"

કેદારનાથથી PM મોદીનું સંબોધન, કહ્યું – આજે પણ દેશના અનેક તપસ્વીઓ આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરે છે

કેદારનાથથી પીએમ મોદીનું સંબોધન આજે પણ દેશના અનેક તપસ્વીઓ આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરે છે પહાડનું પાણી અને જવાની હવે પહાડના કામ આવશે નવી દિલ્હી: પીએમ મોદી આજે ગુજરાતીઓના નવા વર્ષના પર્વ પર કેદારનાથ પહોંચ્યા હતા. અહીંયા તેઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે બાબા કેદારનો રૂદ્રાભિષેક કર્યો હતો. આ બાદ આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. કેદારનાથમાં સંબોધન […]

PM મોદીએ કેદારનાથ મંદિરમાં ભોળાનાથની પૂજા-અર્ચના અને આરતી કરી, આદિ શંકરાચાર્યાનું મૂર્તિનું કર્યું અનાવરણ

પીએમ મોદીએ કેદારનાથમાં ભોળાનાથી પૂજા-અર્ચના કરી તે ઉપરાંત આદિ શંકરાચાર્યની પ્રતિમાનું કર્યું અનાવરણ ગુજરાતીઓને પણ નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી નવી દિલ્હી: આજે ગુજરાતી નવા વર્ષની શરૂઆત પીએમ મોદીએ કેદારનાથમાં દર્શન કરીને કરી છે. અહીં તેમણે રૂદ્રાભિષેક કર્યો હતો અને સાથોસાથ આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. આ પ્રતિમાનું નિર્માણકાર્ય વર્ષ 2019માં શરૂ કરવામાં આવ્યું […]

ભારતે 100 કિમી દૂરના ટાર્ગેટને ધ્વસ્ત કરી શકતા એન્ટી એરફિલ્ડ વેપનનું કર્યું સફળ પરીક્ષણ

ભારત સંરક્ષણ ક્ષેત્રે બની રહ્યું છે આત્મનિર્ભર હવે ભારતે ભારતમાં જ નિર્મિત એન્ટી એરફિલ્ડ વેપનનું કર્યું પરીક્ષણ આ વેપન 100 કિમી દૂરના ટાર્ગેટને પણ નિશાન બનાવી શકે છે નવી દિલ્હી: ભારતીય સેના શસ્ત્રોની દૃષ્ટિએ પણ આત્મનિર્ભર બની રહી છે અને શસ્ત્રોથી ભારતીય સેનાનું સામર્થ્ય વધ્યું છે. હવે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તથા ભારતીય વાયુસેના […]

PM મોદીએ સેનાના જવાનો સાથે દિવાળી ઉજવી, કહ્યું – સેનાનું મનોબળ ઉંચું રાખવા ભારત સરકાર સતત પ્રયાસરત

પીએમ મોદીએ જમ્મૂમાં સેનાના જવાનો સાથે દિવાળી પર્વની કરી ઉજવણી આતંકવાદને જડબાતોડ જવાબ આપીશું સેનાનું મનોબળ ઉંચું રાખવા સરકાર દરેક સ્તરે પ્રયાસરત: પીએમ મોદી નવી દિલ્હી: આજે સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્વક દિવાળીની ઉજવણી થઇ રહી છે ત્યારે દર વર્ષે પીએમ મોદી સેનાના જવાનો સાથે આ પર્વ ઉજવે છે. આ જ સિલસિલાને આગળ વધારતા જમ્મૂ […]

દિલ્હીની હવા ગુણવત્તા કથળી તો દક્ષિણના રાજ્યોમાં વરસાદની IMDની આગાહી

દિલ્હીમાં ફરી હવાની ગુણવત્તા કથળી કેટલાક સ્થળોએ AQI 250ને પાર દક્ષિણના રાજ્યોમાં વરસાદની IMDની આગાહી નવી દિલ્હી: દિલ્હીમાં ફરીથી પ્રદૂષણને કારણે વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 250ને પાર કરી ગયો છે. રવિવારે દિલ્હીમાં AQI 289 નોંધવામાં આવ્યો હતો. દિલ્હીના પાડોશી શહેરોમાં પણ હવાની ગુણવત્તા કથળી રહી છે. ફરીદાબાદમાં 306, ગાજિયાબાદમાં 334 , નોઈડામાં 303 AQI નોંધવામાં […]

કેન્દ્ર સરકારનું સફાઇ અભિયાન, ભંગાર વેચીને 40 કરોડ રૂપિયાની કરી કમાણી

કેન્દ્ર સરકારનું સફાઇ અભિયાન 13 લાખ જેટલી ફાઇલનો કર્યો નિકાલ ભંગાર વેચીને સરકારે 40 કરોડ રૂપિયાની કમાણી કરી નવી દિલ્હી: દર વર્ષે દિવાળી પર્વ પર પહેલા દરેકના ઘરમાંથી ધૂંજાળા કરીને જૂની અને નકામી વસ્તુનો નિકાલ કરીને તેને ભંગારમાં આપવાની પરંપરા કે પ્રથા વર્ષોથી ચાલતી આવે છે. તેને એક પ્રકારનું સફાઇ અભિયાન પણ કહી શકાય છે. […]

બેસતા વર્ષે PM મોદી કેદારનાથના પ્રવાસે, ભાજપના 100 નેતાઓ કરશે આ કામ

બેસતા વર્ષે પીએમ મોદી કેદારનાથના પ્રવાસે જશે આ દરમિયાન દેશના અલગ અલગ પવિત્ર સ્થળો પર ભાજપના નેતાઓ નમન કરશે આ સમગ્ર કાર્યક્રમનું લાઇવ ટેલિકાસ્ટ કરાશે નવી દિલ્હી: બેસતા વર્ષના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે PM મોદી આ વર્ષે બેસતાવર્ષના પર્વ પર કેદારનાથના દર્શન પર જશે. આ પ્રસંગે ભારતના 100 પવિત્ર  સ્થળોએ ભાજપના અનેક […]

ભારતીય નૌસેનાની તાકાત વધી, નેવીમાં સામેલ થયું બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ વિધ્વંસક યુદ્વજહાજ

ભારતીય નૌસેનાનું સામર્થ્ય વધ્યું બ્રહ્મોસ-બરાક મિસાઇલ્સથી સજ્જ વિધ્વંસક યુદ્વજહાજ નેવીમાં સામેલ નેવીમાં INS વિશાખાપટ્ટનમ સામેલ નવી દિલ્હી: ભારતીય નૌસેનાનું સામર્થ્ય હવે ફરીથી વધ્યું છે અને આ વખતે તે દુશ્મનોના છક્કા છોડાવી નાખશે. ભારતીય નૌસેનાના બેડામાં હવે પ્રથમ PB15 સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર મળી ગયું છે. આ વિધ્વંસક જહાજમાં ભારતની સૌથી શક્તિશાળી મિસાઇલ બ્રહ્મોસ અને બરાક […]

તો કૃષિ કાયદા વિરુદ્વના આંદોલન વધુ ઉગ્ર થવાના એંધાણ, રાકેશ ટિકૈતે સરકારને આપ્યું અલ્ટિમેટમ

ખેડૂત આંદોલન વધુ ઉગ્ર થવાના એંધાણ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકારને આપ્યું અલ્ટિમેટમ 26 નવેમ્બર સુધી સમાધાન નહીં આવે તો આંદોલન બનશે વધુ ઉગ્ર નવી દિલ્હી: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો હવે ફરી આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલનને લઇને મોદી સરકારને […]

લખીમપુર હિંસા મામલે CM યોગીએ પહેલીવાર મૌન તોડ્યું, જાણો શું કહ્યું?

લખીમપુર હિંસા મામલે યુપીના સીએમ યોગી આદિત્યનાથે પ્રથમવાર મૌન તોડ્યું લખીમપુર હિંસાની ઘટનાઓ ખોટી હતી હાલમાં સીટ આ કેસની તટસ્થ તપાસ કરી રહી છે નવી દિલ્હી: લખીમપુર હિંસાના પડઘા જ્યારે દેશમાં પડ્યાં છે ત્યારે હવે પ્રથમવાર યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ હિંસા મામલે મૌન તોડ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code