મોદી સરકાર કૃષિ અને કિસાનો માટે હંમેશા પ્રતિબદ્વ રહી છે: કૃષિ મંત્રી
કૃષિ કાયદાઓના મહત્વ પર કેન્દ્રીય કૃષિ મંત્રીનું નિવેદન આ કાયદામાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાની ક્ષમતા હતી મોદી સરકાર કૃષિ અને કિસાનોના હિત માટે હંમેશા પ્રતિબદ્વ રહી છે નવી દિલ્હી: પીએમ મોદી દ્વારા કેટલાક સમય પહેલા નવા કૃષિ કાયદાઓને પરત લેવાના નિર્ણયની ઘોષણા કરવામાં આવી હતી. જો કે આ કૃષિ કાયદાઓ ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવનારા હોવાનું કહેતા […]


