1. Home
  2. Tag "National news"

પંજાબ બાદ તેલંગાણા સરકારનું એલાન, આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારોને કરશે આર્થિક સહાય

પંજાબ સરકાર બાદ તેલંગાણા સરકારનું એલાન આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને કરશે આર્થિક સહાય 3-3 લાખ રૂપિયાની આર્થિક સહાય કરશે નવી દિલ્હી: સરકાર દ્વારા કૃષિ કાયદાઓને પરત ખેંચવાની ઘોષણા બાદ દેશમાં ખેડૂતો પર રાજકારણ ગરમાયું છે. હવે આ વચ્ચે તેલંગાણા સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોને પંજાબ સરકાર દ્વારા વળતરના […]

તામિલનાડુમાં સર્વત્ર મેઘતાંડવ, સર્વત્ર વરસાદથી લોકો પરેશાન

તામિલનાડુમાં મેઘતાંડવ મકાન ધરાશાયી થતા એક જ પરિવારના 9 લોકોનાં મોત મૃતકોમાં ચાર બાળકો પણ સામેલ નવી દિલ્હી: તામિલનાડુ પર કુદરતી કહેર જોવા મળી રહ્યો છે. તામિલનાડુમાં ભારે વરસાદને કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઇ છે. જળતાંડવને કારણે વેલ્લોર જીલ્લામાં એક મકાન ધરાશાયી થઇ ગયું છે જેને કારણે ચાર બાળકો સહિત 9 લોકોનાં મોત નિપજ્યા છે. તામિલનાડુમાં […]

અગાઉ પણ સરકારે ભૂમિ અધિગ્રહણ કાયદા બાબતે બેકફૂટ પર જવું પડ્યું હતું, જાણો સરકારનું બેકફૂટ પર આવવાનું કારણ?

અંતે બેકફૂટ પર આવી સરકાર કૃષિ કાયદાઓ રદ્દ કર્યા અગાઉ પણ સરકારે નમતુ મુકવું પડ્યું હતું નવી દિલ્હી: અંતે 1 વર્ષથી નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ આંદોલન કરી રહેલા ખેડૂતો સામે મોદી સરકાર ઝુકી છે અને મોદી સરકાર દ્વારા હવે નવા કૃષિ કાયદાઓને રદ કરી દેવામાં આવ્યા છે. અગાઉ પણ સરકારને આવી જ રીતે ઝુકવાનો વારો […]

સરકાર ટૂંક સમયમાં લોન્ચ કરી રહી છે જમીનોનું આધાર કાર્ડ, તેના આ ફાયદા થશે

સરકાર ટૂંક સમયમાં જમીનોનું આધાર કાર્ડ લોન્ચ કરશે જમીનના માલિકોને પણ આધાર કાર્ડની જેમ જમીનની 14 અક્ષરની ઓળખ અપાશે જેને ULPIN તરીકે ઓળખવામાં આવશે નવી દિલ્હી: આજે કોઇપણ કામકાજ માટે આધાર કાર્ડને સૌથી મહત્વનું દસ્તાવેજ માનવામાં આવે છે ત્યારે આધાર કાર્ડના કારણે લોકોનો રેકોર્ડ રાખવામાં સરકારને ઘણી સરળતા થઇ ગઇ છે ત્યારે હવે આધાર કાર્ડની […]

અરુણાચલ પ્રદેશના બન્નીમાં ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત ક્રૂ મેમ્બર્સનો બચાવ

અરુણાચલ પ્રદેશના બન્નીમાં વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું જો કે હેલિકોપ્ટરમાં સવાર બંને પાઇલટ અને 3 ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ જો કે ક્રેશ થવા પાછળનું કારણ હજુ સામે નથી આવ્યું નવી દિલ્હી: આજે અરુણાચલ પ્રદેશમાં એક દુર્ઘટના ઘટી હતી. અહીંયા ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર Mi-17 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તૂટી પડ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર વાયુસેનાનું […]

કોરોના પર નિયંત્રણ માટે અદાર પૂનાવાલાએ કર્યું આ સૂચન, જાણો શું કહ્યું?

કોરોના પર નિયંત્રણ મેળવવા અંગે અદાર પૂનાવાલાની સલાહ રસી લેવાનો ખચકાટ એ કોવિડ પર નિયંત્રણની દિશામાં સૌથી મોટો ખતરો દરેક લોકોને વેક્સિન લેવા કરી અપીલ નવી દિલ્હી: હજુ પણ દેશમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે અને કેટલીક જગ્યાએ કોરોનાના કેસમાં પણ ઉછાળો આવી રહ્યો છે ત્યારે વેક્સિનેશનને લઇને અદાર પૂનાવાલાએ મહત્વની વાત કહી છે. અદાર […]

મોદી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, 7 હજાર ગામડાઓને મોબાઇલ કનેક્ટિવિટી પૂરી પડાશે

કેબિનેટ બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો 7 હજાર ગામડાઓને મોબાઇલ કનેક્ટિવિટી પૂરી પડાશે સમગ્ર પ્રોજેક્ટમાં 6466 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે નવી દિલ્હી: આજે મોદી કેબિનેટની બેઠક યોજાઇ હતી જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. દેશના શહેરોમાં જ્યાં ટેક્નોલોજી સતત વધી રહી છે ત્યારે દેશના અંતરિયાળ ગામડાઓમાં હજુ પણ કનેક્ટિવિટી પણ નથી ત્યારે મોદી સરકારે […]

પ્રદૂષણ મામલે સુપ્રીમે ફરીથી સરકારને ઝાટકી, કહ્યું – ફાઇવસ્ટાર હોટેલમાં બેસીને ખેડૂતો પર દોષનો ટોપલો ઢોળવો સરળ

પ્રદૂષણ મુદ્દે સુપ્રીમે કેન્દ્ર-દિલ્હી સરકારને ફરી ફટકાર લગાડી ફાઇવસ્ટાર હોટેલમાં બેસીને ખેડૂતોને દોષ દેવો સરળ: સુપ્રીમ કોર્ટ સમગ્ર વર્ષ તમે લોકો પ્રદૂષણને નાથવા માટે શું કરો છો? નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ભયજનક છે અને સ્થિતિ દિવસે દિવસે વધુ વકરી રહી છે ત્યારે આજે ફરીથી સુપ્રીમમાં વાયુ પ્રદૂષણને લઇને સુનાવણી થઇ હતી. અગાઉની […]

ત્રિપુરાના આવાસ યોજનાના લાભાર્થીઓને મોદી સરકારની ભેટ, બેંક ખાતામાં 700 કરોડ રૂપિયા કર્યા ટ્રાન્સફર

ત્રિપુરા આવાસ યોજનાના લાભાર્થીઓને મોદી સરકારી ભેટ પીએમ મોદીએ ત્રિપુરાના 1 લાખથી વધુ લાભાર્થીઓના ખાતામાં 700 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા બેંક એકાઉન્ટમાં ડીબીટી દ્વારા ટ્રાન્સફર કર્યા નવી દિલ્હી: ત્રિપુરાના લાભાર્થીઓને મોદી સરકારને ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના 1 લાખ 47 હજારથી વધુ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં ડીબીટી દ્વારા 700 કરોડ રૂપિયા ટ્રાંસફર કર્યા. લાભાર્થીઓને […]

સ્વાસ્થ્ય મંત્રાલયનો મહત્વપૂર્ણ નિર્ણય, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોવિડ ટેસ્ટમાંથી અપાઇ મુક્તિ

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે અગત્યનો નિર્ણય લીધો છે. હવે ભારતમાં પ્રવાસ કરતા પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આગમન પહેલા અને પછી કોવિડ ટેસ્ટ કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. કોવિડ ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે પરંતુ જો તેઓના આગમન કે પ્રસ્થાન સમયે હોમ ક્વોરેન્ટાઇન દરમિયાન કોવિડના લક્ષણો જોવા મળે છે, તો તેઓએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code