સ્વાસ્થ્ય મંત્રાલયનો મહત્વપૂર્ણ નિર્ણય, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોવિડ ટેસ્ટમાંથી અપાઇ મુક્તિ
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે અગત્યનો નિર્ણય લીધો છે. હવે ભારતમાં પ્રવાસ કરતા પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આગમન પહેલા અને પછી કોવિડ ટેસ્ટ કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. કોવિડ ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે પરંતુ જો તેઓના આગમન કે પ્રસ્થાન સમયે હોમ ક્વોરેન્ટાઇન દરમિયાન કોવિડના લક્ષણો જોવા મળે છે, તો તેઓએ […]


