1. Home
  2. Tag "National news"

સ્વાસ્થ્ય મંત્રાલયનો મહત્વપૂર્ણ નિર્ણય, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોવિડ ટેસ્ટમાંથી અપાઇ મુક્તિ

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે અગત્યનો નિર્ણય લીધો છે. હવે ભારતમાં પ્રવાસ કરતા પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આગમન પહેલા અને પછી કોવિડ ટેસ્ટ કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. કોવિડ ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે પરંતુ જો તેઓના આગમન કે પ્રસ્થાન સમયે હોમ ક્વોરેન્ટાઇન દરમિયાન કોવિડના લક્ષણો જોવા મળે છે, તો તેઓએ […]

પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક, ક્રિપ્ટોકરન્સી અંગે થઇ આ ચર્ચા

ક્રિપ્ટોકરન્સીને લઇને થઇ ચર્ચા પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી આ બાબતે થઇ વાત નવી દિલ્હી: બિટકોઇનમાં આવેલા ઉછાળા બાદ હવે લોકો ક્રિપ્ટોકરન્સી પ્રત્યે વળ્યા છે અને ભારતમાં પણ મોટા પાયે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરનારા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જો કે સરકારે હજુ પણ ક્રિપ્ટોકરન્સીને લઇને કોઇ ચોક્કસ પોલિસી બનાવી નથી. આ વચ્ચે પીએમ મોદીની […]

સુપ્રીમની ફટકાર બાદ કેજરીવાલ સરકાર એક્શનમાં, દિલ્હીમાં 1 સપ્તાહ સ્કૂલ બંધ, વર્ક ફ્રોમ હોમ લાગૂ

દિલ્હીમાં વધતા પ્રદૂષણને નાથવા કેજરીવાલ સરકારનો નિર્ણય એક સપ્તાહ સુધી તમામ સ્કૂલો રહેશે બંધ તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ નવી દિલ્હી: દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. શહેરનું પ્રદૂષણ એ હદે વધી ગયું છે કે સૂર્યની ચમક પણ ઝાંખી પડી રહી છે. લોકોને શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. આજે સુપ્રીમ કોર્ટે […]

મણીપુરમાં સેનાના કાફલા પર આતંકી હુમલો, કમાન્ડિંગ ઑફિસર અને તેના પરિવારના સભ્યોના મોત

મણીપુરમાં સેનાના કાફલા પર આતંકી હુમલો કમાન્ડિર ઓફિસર અને પરિવારના સભ્યોનું મોત 3 જવાન પણ થયા શહીદ નવી દિલ્હી: મણિપુરમાં સુરજ ચંદ જીલ્લામાં એક લશ્કરી ટૂકડી પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકી હુમલામાં 46 આસામ રાફઇલ કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, આ આતંકવાદી હુમલામાં લશ્કરના […]

દિલ્હીમાં ભયજનક પ્રદૂષણ મુદ્દે સુપ્રીમની કેન્દ્રને ફટકાર, જરૂર પડે તો 2 દિવસનું લૉકડાઉન કરો

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ પર સુપ્રીમની કેન્દ્ર સરકારને ફટકાર સરકાર અમને એ બતાવે કે પ્રદૂષણ નિયંત્રણ માટે શું પગલાં લેવાયા છે? જરૂર પડે તો લોકડાઉન કરીને પણ પ્રદૂષણ નિયંત્રિત કરો નવી દિલ્હી: દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે અને પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચ્યું છે. વાયુ પ્રદૂષણને લઇને સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે […]

સુપ્રીમકોર્ટની ફટકાર બાદ સેનાનો નિર્ણય, 11 મહિલા અધિકારીને આપશે કાયમી કમિશન

સેનામાં મહિલાઓને સ્થાયી કમિશનને લઇને સુપ્રીમ કોર્ટ ફરી સેનાને ઝાટકી આ ઝાટકણી બાદ સેના 11 મહિલા અધિકારીને કાયમી કમિશન આપવા તૈયાર અગાઉ 72 મહિલાઓએ સુપ્રીમ કોર્ટમાં અવમાનનાની અરજી કરી હતી નવી દિલ્હી: સેનાએ સુપ્રીમ કોર્ટના આદેશને અવગણીને સેનામાં મહિલાઓને હજુ સુધી કાયમી કમિશન નહોતું આપ્યું. આજે ફરીથી સુપ્રીમ કોર્ટે સેનાની ફટકાર લગાવી હતી અને કહ્યું […]

યુપી ઇન્ફ્રા ક્ષેત્રે અવ્વલ, હવે યુપીના પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર એરફોર્સના વિમાનો લેન્ડ કરી શકશે

યુપીના પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર વાયુસેનાના વિમાનો લેન્ડ કરી શકશે ટ્રાયલ માટે 3 વિમાનો પહોંચ્યા 16 નવેમ્બરે પીએમ મોદી આ ભેટ આપશે નવી દિલ્હી: ઉત્તરપ્રદેશ હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મામલે પણ ઉન્નતિ કરી રહ્યું છે. ઉત્તરપ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર હવે વાયુસેનાના પ્લેન પણ લેન્ડિંગ કરી શકશે. તેના માટે ત્યાં 3.2 કિમી લંબાઇનો રન વેનું નિર્માણ કરવામાં આવ્યું […]

આધ્યાત્મિક શક્તિ જ દેશની સમગ્ર ક્ષમતાનો આધાર છે: RSS પ્રમુખ ડૉ મોહન ભાગવત

RSS પ્રમુખ ડૉ મોહન ભાગવતે સંત નામદેવના જન્મસ્થળની મુલાકાત કરી દેશની સમગ્ર ક્ષમતાનો આધાર આધ્યાત્મિક શક્તિ છે ભારતની આધ્યાત્મિક શક્તિ વધારવામાં સાધુ-સંતોનો મહત્વનો ફાળો નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ મોહન ભાગવતે  હિંગોલી જીલ્લાના નરસી ખાતે 13મી સદીના સંત નામદેવના જન્મ સ્થળે ગયા હતા. આ દરમિયાન RSS પ્રમુખ મોહન ભાગવતે સંબોધન કર્યું હતું. આ […]

બોર્ડર પર સેના રહે તૈયાર, રક્ષામંત્રી રાજનાથ સિંઘે સૈન્યને આપી સૂચના

રક્ષા મંત્રી રાજનાથ સિંહે સૈન્યને સતર્ક કર્યું તેઓ કોઇપણ સ્થિતિમાં શોર્ટ નોટિસમાં તૈયાર રહે સીમા પર વધી રહેલા તણાવ વચ્ચે નિવેદન નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચે હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સુરક્ષા દળોને સતર્ક રહેવા સૂચના આપી છે. સીમા પર હજુ પણ વિવાદ શમ્યો […]

અફઘાનિસ્તાન મામલે NSA અજીત ડોભાલની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક, આ મુદ્દે થઇ ચર્ચા

અફઘાનિસ્તાનની સ્થિતિને લઇને ભારતમાં 7 દેશોના NSAની યોજાઇ બેઠક ભારતના NSA અજીત ડોભાલની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક આ બેઠકમાં કટ્ટરપંથી, અલગાવવાદ, ઉગ્રવાદ, માદક પદાર્થોની તસ્કરી જેવા વિષયો પર ચર્ચા થઇ નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં હાલમાં તાલિબાનના કબ્જા બાદ જે સ્થિતિ જોવા મળી રહી છે તેને લઇને ભારતમાં આજે NSA અજીત ડોભાલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. દિલ્હીમાં યોજાયેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code