1. Home
  2. Tag "National symposium"

અમદાવાદમાં IA ટેકનોલોજી ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આશીર્વાદ કે અભિશાપ? વિષય ઉપર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન

અમદાવાદ, 14 માર્ચ 2026: અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ્ર દ્વારા ‘ A.I. ટેકનોલોજી-ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આશીર્વાદ કે અભિશાપ?’ વિષય ઉપર રાષ્ટ્રીય પરિસંવાદ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં શિવાનંદ આશ્રમ સ્થિત ચિદાનંદમ ભવન ખાતે 15મી માર્ચે રવિવારે સવારે 9.30 કલાકથી 2 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે. અદાણી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.ડો.ધવલભાઈ પુજારા, શ્રી દિવ્યજીવન […]

કાશ્મીર અંગેની આપણી શબ્દાવલી સુધારવી જરૂરીઃ આશુતોષ ભટનાગર

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટી ખાતે જમ્મૂ કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી પર નેશનલ સિમ્પોઝિયમ યોજાયો જમ્મુ-કાશ્મીર સ્ટડી સેન્ટરના ગુજરાત ચેપ્ટરના સહયોગથી આ નેશનલ સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું નવી પેઢીને એલએસી કે એલઓસી પાર પણ જે ભારત છે, તેનો પરિચય કરાવવો જરૂરી: આશુતોષ ભટનાગર અમદાવાદ: જમ્મુ-કાશ્મીર અંગેની અસ્થાયી કલમ 370 હટાવાયાનાં બે વર્ષ નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code