1. Home
  2. Tag "navratri"

આ વખતે દશેરાનું શું છે મહૂર્ત જાણો અહી, કઈ તારીખે મનાવવાશે દશેરાનો આ પર્વ

નવલી નવરાત્રી શરુ થયાને આજે ચોથો દિવસ છે ત્યારે રાવણ દહન એટલે કે દશેરાના પ્રવને લઈને દરેકના મનમાં મુંઝવણ હશે કે દશેરાનો પ્રવ ક્યારે છે.આ વખતે દશેરાનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે અને રાવણ દહનનો સમય કેવો હશે, એ વિશે જાણીએ દશેરા એટલે કે વિજયા દશમીના પર્વ પર દિવસે ઘણી જગ્યાએ રાવણના પૂતળા દહન કરવામાં આવે […]

નવરાત્રીના ફૂડમાં કયા મસાલાનો ઉપયોગ કરી શકાય અને કયો ઉપયોગ ન કરી શકાય,અહીં જાણો

આપણામાંથી મોટાભાગના લોકો એ વાતથી વાકેફ છે કે નવરાત્રિના ઉપવાસ દરમિયાન સામાન્ય મીઠાનો ઉપયોગ થતો નથી. ભોજનનો સ્વાદ વધારવા માટે રોક મીઠું ઉમેરવામાં આવે છે. તે એકદમ શુદ્ધ છે અને તેથી જ તેના ઘણા ફાયદા છે.તેવી જ રીતે, કેટલાક મસાલા છે જેનો તમે ફાસ્ટિંગ ફૂડમાં ઉપયોગ કરી શકતા નથી. કારણ કે ઉપવાસનો હેતુ માત્ર દેવી […]

નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા બાદ પણ ખેલૈયાઓ ગરબે ઘૂંમી શકશે, પોલીસ ગરબા બંધ નહીં કરાવે,

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરો અને નાના-મોટા શહેરોમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે રમી રહ્યા છે. હાલ રાતના 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજુરી છે. 12 વાગ્યા બાદ મોટા લાઉડસ્પીકરો સાથે ગરબા રમાતા હોય તો પોલીસ આવીને આયોજકોને ગરબા બંધ કરાવવાની ફરજ પાડતા હતા. આથી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મળેલી રજુઆતો બાદ એવો […]

અમદાવાદમાં નવરાત્રી દરમિયાન મેટ્રો ટ્રેન સવારે 6.20થી રાતના 2 વાગ્યા સુધી દોડશે

અમદાવાદઃ  શહેરમાં દરેક સોસાયટીઓ, પોળો, પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં મોડી રાત સુધી ખેલૈયોઓ ગરબે ઘૂંમી રહ્યા છે. નવરાત્રીને લીધે મોડી રાત સુધી શહેરના તમામ રસ્તાઓ પર ટ્રાફિકનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. લોકોને નવરાત્રી દરમિયાન મોડીરાતે પોતાના ઘરે જવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે મેટ્રો ટ્રેન રાતના બે વાગ્યા સુધી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો […]

નવરાત્રીમાં રોજ બોલો માત્ર આ બે શબ્દ,અને પછી જોવો ચમત્કાર

આમ તો આપણે એવુ માનીએ છે કે ભગવાનની પૂજા કે પ્રાર્થના કરવા માટે કોઈ યોગ્ય સમય હોતો નથી, જ્યારે પણ આપણે તેમને યાદ કરીએ કે પૂજા કરીએ તે સમય યોગ્ય. પણ ક્યારેક સારા દિવસોમાં એટલે કે નવરાત્રીમાં જો માત્ર આ બે શબ્દોને રોજ બોલવામાં આવે તો માતા દુર્ગાની સાથે સાથે બાપ્પા ગણપતિ પણ કૃપા કરે […]

નવરાત્રીની શરૂઆત પાછળની છે આ 2 પૌરાણિક કથાઓ,અંહી વાંચો

હિન્દુ ધર્મમાં નવરાત્રીના તહેવારનું ખૂબ મહત્વ છે. નવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે જે સંપૂર્ણપણે દેવી દુર્ગા દેવીને સમર્પિત છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થઈ છે અને તે 23 ઓક્ટોબરે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં કેટલાક લોકોના મનમાં આ સવાલ ઉઠે છે કે નવરાત્રિની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ? આ […]

નવરાત્રીના દિવસોમાં આ મંદિરોના કરવા જોઈએ દર્શન,આ છે કારણ

આપણા ધર્મમાં દરેક દેવીને માતાના સ્વરૂપમાં પૂજવામાં આવે છે, દરેક સ્થળો પર માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ પણ જામતી હોય છે પણ ત્યારે જો વાત કરવામાં આવે કેટલાક મંદિરોની કે જે મંદિરો સાથે ભક્તોની અપાર અને અતૂટ શ્રધ્ધા જોડાયેલી છે, તો એ આ પ્રમાણે છે અને નવરાત્રીમાં આ મંદિરોમાં ખાસ દર્શન કરવા જવું […]

નવરાત્રી માં આ પ્રકારની જ્વેલરી તમારા લુક ને બનાવે છે શાનદાર આપે છે ટ્રેડિશનલ લુક

હાલ નવલી નવરાત્રી ચાલી રહી છે,  ત્યારે હવે નવરાત્રીનો આજે બીજો દિવસ છએ ત્યારે દરેક સ્ત્રીઓ પોતાને સુંદર દેખાવા માટે ચણીયા ચોળી મેકઅપ સહીત આભુષણોનો ઉપયોગ કરે છે જો નવરાત્રીમાં ખઆસ આભૂષણોની વાત કરીએ તો તેમાં ઓક્સોડોઈઝના ઓરનામેન્ટ્સ અને ઉનની દોરીના અથવા તો મોતી વાળઆ ઓરનામેન્ટ્ સ્ત્રીઓને આકર્ષતૃક લૂક આપે છે. આમ તો દરેક યુવતીઓ […]

માત્ર ભારતમાં જ નહી પાડોશી દેશોમાં પણ બિરાજમાન છે માતાજી, આટલા દેશોમાં અહીં આવેલા છે શક્તિપીઠ

15 મી ઓક્ટોબરના રોજથી નવલી નવરાત્રીનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે માતાજીના શક્તિપીઠ વિશે જાણવું મહત્વની બાબત છે આપણે સૌ કોઈ જાણીએ છે કે  કુલ 52 શક્તિ પીઠ આવેલા છે જો કે તેમાંથી ઘણા શક્તિ પીઠ ભારતમાં નથી જી હા વિદેશમાં પણ શક્તિ પીઠ આવેલા છે માતાજી વિદેશની ઘરતી પર પણ બિરાજમાન છે.આમ તો વિશ્વવભરમાં […]

શક્તિનું સ્વરૂપ છે ભગવાન શિવ,નવરાત્રિ દરમિયાન તેમની પૂજા કરવાથી મળશે પુષ્કળ આશીર્વાદ

નવરાત્રીના પવિત્ર દિવસોની શરૂઆત થઈ ગઈ છે. આ દિવસોમાં માતાના 9 સ્વરૂપોની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે છે, પરંતુ મહાદેવ આમાંથી જ પૂર્ણતા પ્રાપ્ત કરે છે. આ દિવસોમાં ભોલેનાથની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવી સ્થિતિમાં શારદીય નવરાત્રિ દરમિયાન ભક્તોએ માતાની સાથે મહાદેવની પૂજા કરવી જોઈએ.નવરાત્રિ દરમિયાન માતા રાણીની સાથે ભગવાન શિવની પણ પૂજા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code