1. Home
  2. ગુજરાતી
  3. નવરાત્રીમાં રોજ બોલો માત્ર આ બે શબ્દ,અને પછી જોવો ચમત્કાર
નવરાત્રીમાં રોજ બોલો માત્ર આ બે શબ્દ,અને પછી જોવો ચમત્કાર

નવરાત્રીમાં રોજ બોલો માત્ર આ બે શબ્દ,અને પછી જોવો ચમત્કાર

0
Social Share

આમ તો આપણે એવુ માનીએ છે કે ભગવાનની પૂજા કે પ્રાર્થના કરવા માટે કોઈ યોગ્ય સમય હોતો નથી, જ્યારે પણ આપણે તેમને યાદ કરીએ કે પૂજા કરીએ તે સમય યોગ્ય. પણ ક્યારેક સારા દિવસોમાં એટલે કે નવરાત્રીમાં જો માત્ર આ બે શબ્દોને રોજ બોલવામાં આવે તો માતા દુર્ગાની સાથે સાથે બાપ્પા ગણપતિ પણ કૃપા કરે છે.

વધુ જાણકારી અનુસાર, દેવી ભાગવત પુરાણ અનુસાર, ઘણા અન્ય પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે, નવરાત્રી દરમિયાન નિયમિત રૂપે આ બે શબ્દો બોલવા જોઇએ. તેને બોલવાથી વ્યક્તિને દરેક દુખથી છૂટકારો મળે છે અને જીવનમાં ખુશહાલી આવે છે. તેથી નવરાત્રી દરમિયાન દરરોજ દિવસમાં એક કે અનેક વાર ‘રિદ્ધિ સિદ્ધિ’ બોલવું જોઇએ. આ બે નામનો જાપ કરવાથી મા દુર્ગા સાથે ભગવાન ગણેશ પણ પ્રસન્ન થાય છે.ભગવાન ગણેશની બંને પત્નીઓનું નામ રિદ્ધિ-સિદ્ધિ છે. તેથી આ બંને નામનો જાપ કરવાથી વ્યક્તિને દરેક કષ્ટમાંથી છુટકારો મળી જાય છે. રોગ દોષ અને ભયથી છુટકારો મળવાની સાથે જીવનમાં ખુશહાલી આવે છે. આ સાથે જ બિઝનેસ, કરિયરમાં અપાર સફળતા સાથે ધન લાભ પણ થાય છે.

ઉલ્લેખનીય છે કે આ માહિતી પર કોઈ પણ પ્રકારની પૃષ્ટિ કે દાવો કરવામાં આવતો નથી.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code