1. Home
  2. Tag "navratri"

નવરાત્રીની પૂજામાં લવિંગ ચઢાવવાનું મહત્વ, જાણો લવિંગ ચઢાવવાથી શું થાય છે ફાયદાઓ

શારદીય નવરાત્રીને હવે 2 દિવસ જ બાકી રહ્યા છએ આવી સ્થિતિમાં સૌ કોઈના ઘરે માતાજીની સ્થાપનાની તૈયારીઓ થઈ ચૂકી હશે ત્યારે પુજા પાઠને લગતી કેટચલીક વાતો જાણવી પણ મહત્વપૂર્મ બને છે.  9 દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં, લોકો દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો અજમાવતા હોય છે. અહીં તમને એવા ઉપાયો જાણવા મળશે જેને […]

નવરાત્રીમાં તમારા ચણીયાચોળી સાથે તમારી હેરસ્ટાઈલને કરો મેચ, આ રીતે હેરસ્ટાઈલને આપો આકર્ષક લૂક

  સામાન્ય રીતે નવરાત્રીમાં ઘણી યુવતીઓ વાળ ખુલ્લા જ રાખે છે,જો કે આવી સ્થિતિમાં 2 થી 3 કલાક ગરબે ઘૂમ્યા બાદ વાળમાં ,ગરદનમાં ગરમી થવા લાગે છે પસીનાના કારણે મેકઅપ પણ ખરાબ થઈ જાય છે. જો તમે ઈચ્છો તો સ્ટાઈલીશ દેખાવવા માટે અંબોડો કે ઊંચા વાળ બાંધી ને અવનવી હેરસ્ટાઈલ કરી શકો છો, જેનાથઈ તમે […]

નવરાત્રિ પર પ્રગટાવવામાં આવતી અખંડ જ્યોતનું શું છે મહત્વ,અંહી જાણો

ટૂંક સમયમાં શારદીય નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રિ દરમિયાન ભક્તો દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે અને ઉપવાસ પણ રાખે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જાણો અખંડ જ્યોતનું મહત્વ નવરાત્રિ દરમિયાન વિશેષ મનોકામના પૂર્ણ કરવા માટે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. જો […]

ભારતના તમામ રાજ્યોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે નવરાત્રીનો પર્વ

હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રી વર્ષમાં ચાર વખત દેવી દુર્ગાની પૂજા કરવા માટે ઉજવવામાં આવે છે, બે ગુપ્ત નવરાત્રી જ્યારે એક ચૈત્ર અને એક શારદીય નવરાત્રી. અશ્વિન મહિનામાં આવતી નવરાત્રીને શારદીય નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રિ રવિવાર, 15 ઓક્ટોબર 2023થી શરૂ થઈ રહી છે. મા દુર્ગાને સમર્પિત આ તહેવાર […]

શું તમે જાણો છો નવરાત્રીમાં સપનાઓમાં આ વસ્તુઓ આવે તો તેનો ખાસ અર્થ હોય છે

હવે નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નવરાત્રીને લગતી કેટલીક ખાસ વાતો જાણીશું ખાસ કરીને નવરાત્રીમાં આવતા સપનાઓનો ખાસ અર્થ હોય છે,ઘાર્મિક રીતે આ દિવસોમાં આવતા સપનાઓ કંઈક ખાસ હોય છે તો ચાલો જાણીએ આના વિશે કેચલીક વાતો. ખાસ કરીને સપનાનો જીવન સાથે ઊંડો સંબંધ હોય છે. ચોક્કસ સમયે આવતા સપનાનો પોતાનો અર્થ […]

નવરાત્રીમાં આ એક કામ કરવાથી મળશે અઢળક ધન

હિન્દુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. માતાના ભક્તો નવ દિવસ સુધી સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ઉપવાસ કરે છે. આ વખતે શારદીય નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થશે અને 24 ઓક્ટોબરે સમાપ્ત થશે. સંપૂર્ણ વિધિ-વિધાન સાથે માતાની પૂજા અને ઉપવાસ કરવાથી વ્યક્તિ તેમની પાસેથી સુખ-સમૃદ્ધિનું વરદાન મેળવે છે. નવ દિવસ દરમિયાન મા દુર્ગાના વિવિધ […]

માતા વૈષ્ણો દેવી ખાતેનો સ્કાયવોક ફ્લાયઓવર તૈયાર,નવરાત્રિ દરમિયાન ભક્તોને સમર્પિત કરવામાં આવશે

શ્રીનગર: માતા વૈષ્ણોદેવીના ભક્તો માટે મોટા સમાચાર આવ્યા છે. ભીડ વ્યવસ્થાપનમાં મદદ કરવા માટે આજે માતા વૈષ્ણો દેવી ભવન ખાતે સ્કાયવોક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સ્કાયવોકનું નિર્માણ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં 15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સ્કાયવોક આ નવરાત્રિમાં ભક્તોને સમર્પિત કરવામાં આવશે. માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ […]

નવરાત્રીમાં વાસ્તુ પ્રમાણે રાખો માતાનું સ્થાન ,અહીં જાણીલો તેની સાચી દિશા અને કેટલીક ખાસ વાતો

હવે આજથી નવરાત્રીને 4 દિવસ જ બાકી રહ્યા છે શારદીય નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ નવરાત્રિમાં જો તમે તમારા ઘરમાં માતા રાણીના પદની સ્થાપના કરવા માંગો છો, તો વાસ્તુ અનુસાર, માતા રાણીના પદની સ્થાપના કઈ દિશામાં કરવી શ્રેષ્ઠ છે આ બબાત તમારે જાણી લેવી જોઈએ. આપણે જાણીએ છીએ તેમ  નવરાત્રી દરમિયાન 9 દિવસ […]

નવરાત્રીની આ વાત જો તમે નથી જાણતા,તો કઈ નથી જાણતા

નવરાત્રી – આપણા સનાતન ધર્મનો એવો તહેવાર કે જેના વિશે ભાગ્ય જ કોઈને ખબર હશે નહી, નવરાત્રીના તહેવાર વિશે તો આપણે માત્ર ભારતીયો જ નહી પરંતુ હવે તો દેશ વિદેશના લોકો પણ જાણે છે અને ત્યાં પણ નવરાત્રીની ઉજવણી જોવા મળે છે. આવામાં જો વાત કરવામાં આવે અસલ નવરાત્રીની કે જ્યાં તમને લાગે કે આ […]

સૂર્યગ્રહણની છાયામાં શરૂ થશે શારદીય નવરાત્રી,ઘટસ્થાપન પહેલા કરો આ કામ

આ વર્ષે શારદીય નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. તેની શરૂઆતના એક દિવસ પહેલા એટલે કે 14 ઓક્ટોબરે સૂર્યગ્રહણ પણ થવાનું છે. સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે રાત્રે 8:34 વાગ્યે શરૂ થશે અને 15 ઓક્ટોબરે બપોરે 2:35 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, સૂર્યગ્રહણના પડછાયા હેઠળ શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. ધાર્મિક શાસ્ત્રોમાં નવરાત્રીને ખૂબ જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code