શારદીય નવરાત્રી 2023 : આ વખતે શું છે મા દુર્ગાની સવારી, જાણો માતાના વાહનનું મહત્વ
હિંદુ કેલેન્ડર મુજબ,અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રિ શરૂ થાય છે. આ દિવસે ઘટની સ્થાપના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવ દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં દેવી દુર્ગાની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.તો ચાલો જાણીએ કે નવરાત્રિ ક્યારે છે, ઘટની સ્થાપનાનો સમય અને આ વખતે મા દુર્ગાની સવારી […]