1. Home
  2. Tag "navsari"

નવસારીના ધારીગીરી ગામે પૂર્ણા નદીમાં કપડા ધોવા ગયેલી મહિલા ડૂબી, બેના મોત

મહિલા ડૂબવા લાગતા તેને બચાવવા ત્રણ મહિલા નદીમાં પડી મહિલાની બુમો સાંભળીને યુવાન પણ નદીમાં મહિલાને બચાવવા માટે પડ્યો માછીમારોએ દોડી આવીને ત્રણ મહિલાઓને બચાવી લીધી નવસારી: શહેર નજીક આવેલા ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીના ઓવારા પર ચાર મહિલાઓ કપડાં ધોવા માટે ગઈ હતી. જ્યાં કોઈ કારણોસર એક મહિલા પાણીના પ્રવાહમાં ડૂબી ગઈ હતી જેને બચાવવા […]

નવસારીમાં કાલે વડાપ્રધાન મોદીની સુરક્ષાની જવાબદારી મહિલા પોલીસ સંભાળશે

લખપતિ દીદી કાર્યક્રમમાં દોઢ લાખ મહિલાઓ ઉમટી પડશે કાલે વિશ્વ મહિલા દિન હોવાથી તમામ જવાબદારી મહિલાઓને શીરે 3000 મહિલા પોલીસનો જડબેસલાક બંદોબસ્ત નવસારીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. અને આવતી કાલે વિશ્વ મહિલા દિન નિમિત્તે નવસારીમાં યોજાનારા લખપતિ દીદી કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં દોઢ લાખ મહિલાઓ […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં યોજાશે ‘લખપતિ દીદી સંમેલન’

નવસારીમાં 8મી માર્ચે PM મોદીના અધ્યક્ષસ્થાને લખપતિ દીદી સંમેલન યોજાશે, વડાપ્રધાનના હસ્તે5 લાખથી મહિલાઓને₹450 કરોડથી વધુની સહાય અપાશે ‘જી-સફલ’ તેમજ ‘જી-મૈત્રી’ યોજનાનું વડાપ્રધાનના હસ્તે લોન્ચિંગ કરાશે ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આગામી 7 અને 8 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન, 8 માર્ચ, 2025 એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન  નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાત લેશે. તેમની અધ્યક્ષતા હેઠળ નવસારીમાં વાંસી-બોરસી […]

નવસારીમાં હડકાયા કૂતરાનો તરખાટ, 4 દિવસમાં 70થી વધુ લોકોને બચકા ભર્યા

હડકાયા કૂતરા બે દિવસમાં 60 લોકોને કરડ્યા નવસારીના પાંચ હાટડી, વ્હોરવાડ, ભેસતખાડા વિસ્તારમાં કૂતરાનો આતંક મ્યુનિના અધિકારીઓની નિષ્ક્રિયતા સામે લોકોમાં અસંતોષ નવસારીઃ શહેરના પાંચ હાટડી, વ્હોરાવાડ, ભેસતખાડા તેમજ ઝવેરી સડક પૂર્ણિમા માતા મદિર વિસ્તારમાં હડકાયા કૂતરાના ભાયથી લોકો ભય અનુભવી રહ્યા છે. ઝવેરી સડક પૂર્ણા માતા મંદિર વિસ્તારમાં તો હડકાયા કૂતરાઓએ માત્ર બે દિવસમાં 60 […]

નવસારી: ભારે વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર, 1200 પ્રવાસીઓનું રેસ્ક્યૂ

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ માટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે.હવામાન વિભાગે નવસારી અને વલસાડમાં સતત બે દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેથી અનેક નિચાણવાળા વિસ્તારોમાં નદીઓના પાણી ઘૂસી […]

રાજ્યમાં મતદાન શરૂ થતાજ અનેક ઠેકાણે EVM ખોટકાવાની ઘટનાઓ સામે આવી

મહાપર્વ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલે અને બીજા તબક્કા માટે 26મી એપ્રિલે મતદાન થયું હતું અને આજે ત્રીજા તબક્કામાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.. જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. ગુજરાતની સુરત બેઠક બિનહરીફ […]

આદિવાસીઓના આરાધ્ય માતા શબરી વિના રામાયણ અધૂરી: ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ બેલ્ટને આવરી લેતી ‘વન સેતુ ચેતના યાત્રા‘નો નવસારી જિલ્લાના વાંસદાથી ભવ્ય શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વનબંધુ વિશ્વબંધુ બને એ માટે રાજ્ય સરકારે વન બંધુ કલ્યાણ યોજના- 2.0હેઠળ 2023-24 ના વર્ષમાં રૂ. 47 હજાર કરોડની જોગવાઈ કરી છે. આદિજાતિઓના વિકાસની નવી પરિભાષા અંકિત કરવાના ધ્યેય સાથે નવસારી, ડાંગ, […]

નવસારીના ભીનારમાં જાનકી વાવથી આજે વનસેતુ યાત્રાનો મુખ્યમંત્રી દ્વારા પ્રસ્થાન કરાવાશે

ગાંધીનગરઃ રાજ્યના પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે વન સેતુ ચેતના યાત્રા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની “વન સેતુ ચેતના યાત્રા”નો મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલ અને નવસારીના સાસંદ  સી.આર. પાટીલના હસ્તે આજે તા.18 જાન્યુઆરીના રોજ નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા ‘જાનકી વન’ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે. આ યાત્રા વલસાડ,નવસારી, ડાંગ,  તાપી, સુરત, […]

ગુરુકુલ પરંપરા અને વૈદિક શિક્ષણ વ્યવસ્થા ભારતવર્ષની વિશ્વને એક અમૂલ્ય ભેટ છે : રાજ્યપાલ

નવસારીઃ ગુજરાત ગુરુકુલ સભા, સંચાલિત મહર્ષિ દયાનંદ સ્મારક, ગુરુકુલ સુપા ખાતે શતાબ્દિ મહોત્સવ કાર્યક્રમ ગુજરાત રાજયના રાજયપાલ  આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. ઋષિ-કૃષિ સંમેલન પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુરુકુલ સુપાના શતાબ્દિ મહોત્સવની ઉજવણીની શુભેચ્છા પાઠવી હતી. ભારતમાં અંગ્રેજો અને મોગલોએ ગુરુકુલમાં દાન અને સહાય બંધ કરી ભારતને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સ્વામી દયાનંદ […]

નવસારીમાં ટેક્સટાઈલ પાર્ક માટે કેન્દ્ર સાથે ગુજરાત સરકારે કર્યા MOU, નવી રોજગારીનું સર્જન થશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે 462.75 હેક્ટરમાં ફેલાયેલા વાંસી બોરસી, નવસારીમાં PM MITRA પાર્કની સ્થાપના માટે ભારત સરકાર સાથે સફળતાપૂર્વક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રયાસ સમગ્ર ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનને એકીકૃત કરશે. સ્પિનિંગ અને વીવિંગથી માંડીને ડાઈંગ, પ્રિન્ટિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code